શોધખોળ કરો
રાજ્યમાં વરસાદ ખેંચાતા જળાશયો થવા લાગ્યા ખાલી, કેટલા જળાશયોમાં કેટલું છે પાણી?
રાજ્યમાં વરસાદ ખેંચાતા રાજ્યના જળાશયો(reservoirs) ખાલી થવા લાગ્યા છે. રાજ્યના કુલ 206 જળાશયોમાં માત્ર 36 ટકા જ પાણી(water)નો જથ્થો છે. આ ઉપરાંત રાજ્યના 100 ટકા ભરાયેલા માત્ર બે જળાશયો છે. મધ્ય ગુજરાતના જળાશયોમાં 39.63 ટકા પાણીનો જથ્થો છે.
ગુજરાત
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
આગળ જુઓ



















