શોધખોળ કરો
રાજ્યમાં વરસાદ ખેંચાતા જળાશયો થવા લાગ્યા ખાલી, કેટલા જળાશયોમાં કેટલું છે પાણી?
રાજ્યમાં વરસાદ ખેંચાતા રાજ્યના જળાશયો(reservoirs) ખાલી થવા લાગ્યા છે. રાજ્યના કુલ 206 જળાશયોમાં માત્ર 36 ટકા જ પાણી(water)નો જથ્થો છે. આ ઉપરાંત રાજ્યના 100 ટકા ભરાયેલા માત્ર બે જળાશયો છે. મધ્ય ગુજરાતના જળાશયોમાં 39.63 ટકા પાણીનો જથ્થો છે.
ગુજરાત
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આગળ જુઓ





















