શોધખોળ કરો
રાજ્યમાં વરસાદ ખેંચાતા જળાશયો થવા લાગ્યા ખાલી, કેટલા જળાશયોમાં કેટલું છે પાણી?
રાજ્યમાં વરસાદ ખેંચાતા રાજ્યના જળાશયો(reservoirs) ખાલી થવા લાગ્યા છે. રાજ્યના કુલ 206 જળાશયોમાં માત્ર 36 ટકા જ પાણી(water)નો જથ્થો છે. આ ઉપરાંત રાજ્યના 100 ટકા ભરાયેલા માત્ર બે જળાશયો છે. મધ્ય ગુજરાતના જળાશયોમાં 39.63 ટકા પાણીનો જથ્થો છે.
ગુજરાત
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
આગળ જુઓ




















