શોધખોળ કરો
કોરોનાકાળમાં સૌરાષ્ટ્રમાં આંશિક રાહત, કેટલા દર્દીઓ થયા ડિસ્ચાર્જ?,જુઓ વીડિયો
સૌરાષ્ટ્ર(Saurashtra)માં કોરોનાના કેસ(corona cases)માં ધરખમ ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગુરુવારે એક હજાર 96 નવા કેસ નોંધાયા અને 2 હજાર 527 દર્દી ડિસ્ચાર્જ થયા છે. અહીં કોરોનાના 24 દર્દીઓના મોત થયા છે.
ગુજરાત
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
આગળ જુઓ




















