શોધખોળ કરો
જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઇ કરી આત્મહત્યા, જુઓ વીડિયો
જૂનાગઢમાં સ્વામીનારાયણ મંદિરમાં વિદ્યાર્થીએ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઇ હતી. ધોરણ 10માં નાપાસ થતા વિદ્યાર્થી ટ્યુશનની તૈયારી કરી રહ્યો હતો. તેણે મંદિરના રૂમ નંબર 15માં આત્મહત્યા કરી હતી. જો કે વિદ્યાર્થીએ આત્મહત્યા કેમ કરી તે પાછળનું કારણ સામે આવ્યું નથી. પ્રાથમિક માહિતી પ્રમાણે વિદ્યાર્થી અમરેલીના બગસરા તાલુકાના ગામના વતની હતો. હાલ તો વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે..
ગુજરાત
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
આગળ જુઓ




















