શોધખોળ કરો
જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઇ કરી આત્મહત્યા, જુઓ વીડિયો
જૂનાગઢમાં સ્વામીનારાયણ મંદિરમાં વિદ્યાર્થીએ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઇ હતી. ધોરણ 10માં નાપાસ થતા વિદ્યાર્થી ટ્યુશનની તૈયારી કરી રહ્યો હતો. તેણે મંદિરના રૂમ નંબર 15માં આત્મહત્યા કરી હતી. જો કે વિદ્યાર્થીએ આત્મહત્યા કેમ કરી તે પાછળનું કારણ સામે આવ્યું નથી. પ્રાથમિક માહિતી પ્રમાણે વિદ્યાર્થી અમરેલીના બગસરા તાલુકાના ગામના વતની હતો. હાલ તો વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે..
ગુજરાત
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain Alert : ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જુઓ અહેવાલ
આગળ જુઓ



















