શોધખોળ કરો
આ યાત્રાધામમાં બનશે રાજ્યનું સૌથી મોટું ભોજનાલય,એકસાથે 4 હજાર લોકો લઈ શકશે પ્રસાદ
યાત્રાધામ સાળંગપુરમાં ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય બનશે. 7 વિઘા જમીનમાં 40 કરોડ રૂપિયાના ખર્ચે આ ભોજનલાય નિર્માણ પામશે. અહીંયા એક સાથે ચાર હજાર લોકો પ્રસાદ લઈ શકશે.
ગુજરાત
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
આગળ જુઓ




















