શોધખોળ કરો
પ્રથમ ધોરણમાં ક્યા વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે? તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર લખી કરાઇ જાણ
રાજ્યમાં ચાલુ વર્ષે પાંચ વર્ષ પૂર્ણ કરેલા હશે તેવા વિધાર્થીઓને પહેલા ધોરણમાં પ્રવેશ મળશે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર લખી જાણકારી અપાઈ હતી. શૈક્ષણિક વર્ષ 2020-21, 2021-22 અને 2022-23 માં એક જૂન પાંચ વર્ષ પૂર્ણ કર્યા હશે તેમને પ્રવેશ અપાશે
ગુજરાત
Dahod: દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત, ટાયર ફાટતા બસ ખાડામાં પડી, 29 મુસાફરો ઘાયલ
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ મોટા સમાચાર
Bomb threat : રાજ્યમાં ફરી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપનો મોટો નિર્ણય, આ નેતાઓને 'નો ટિકિટ'
Rushikesh Patel Statement: રાજ્યમાં ગેસના પુરવઠા અંગે શું બોલ્યા મંત્રી ઋષિકેશ પટેલ?
આગળ જુઓ






















