શોધખોળ કરો
યોગ ભગાવે રોગ : કેન્સરના દર્દીઓ માટે પ્રાણાયામ છે લાભકારી
યોગ ભગાવે રોગ : બાળકોથી માંડીને મોટેરાઓમાં વધી રહી છે કેન્સરની સમસ્યા. અલગ અલગ પ્રકારનાં કેન્સરનો ભોગ બને છે લોકો. કેન્સર માટેનાં તણાવ, મેદસ્વીપણું, પ્રદુષણ, ઝેરીલો ખોરાક આ તમામ કારણો છે. એવામાં કેન્સર સામે લડવા ઘઉંનાં જવારા ખૂબ ઉપયોગી છે, લીમડાનો ખાસ ઉપયોગ કરો. હંમેશા પ્રકૃતિને મિત્ર બનાવો. યોગ, પ્રાણાયામ અને આયુર્વેદનો સદા ઉપયોગ કરો. ગળો અને લીમડો સંજીવની સમાન છે. આ સિવાય તુલસી, એલોવેરા અક્સીર ઇલાજ છે. પ્રાણાયામ કેન્સરનાં દર્દીઓ માટે લાભકારી છે. માત્ર પ્રાણાયામ કરવાથી પણ મટી જાય છે કેન્સર. કપાલભાંતિ અને અનુલોમ - વિલોમથી મટે છે કેન્સર. પેટનાં કેન્સર માટે કરો મંડુકાસન
ગુજરાત
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Alert: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી
આગળ જુઓ




















