શોધખોળ કરો
યોગ ભગાવે રોગ : કેન્સરના દર્દીઓ માટે પ્રાણાયામ છે લાભકારી
યોગ ભગાવે રોગ : બાળકોથી માંડીને મોટેરાઓમાં વધી રહી છે કેન્સરની સમસ્યા. અલગ અલગ પ્રકારનાં કેન્સરનો ભોગ બને છે લોકો. કેન્સર માટેનાં તણાવ, મેદસ્વીપણું, પ્રદુષણ, ઝેરીલો ખોરાક આ તમામ કારણો છે. એવામાં કેન્સર સામે લડવા ઘઉંનાં જવારા ખૂબ ઉપયોગી છે, લીમડાનો ખાસ ઉપયોગ કરો. હંમેશા પ્રકૃતિને મિત્ર બનાવો. યોગ, પ્રાણાયામ અને આયુર્વેદનો સદા ઉપયોગ કરો. ગળો અને લીમડો સંજીવની સમાન છે. આ સિવાય તુલસી, એલોવેરા અક્સીર ઇલાજ છે. પ્રાણાયામ કેન્સરનાં દર્દીઓ માટે લાભકારી છે. માત્ર પ્રાણાયામ કરવાથી પણ મટી જાય છે કેન્સર. કપાલભાંતિ અને અનુલોમ - વિલોમથી મટે છે કેન્સર. પેટનાં કેન્સર માટે કરો મંડુકાસન
ગુજરાત
Umreth by-Election: ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીને લઈ મોટા સમાચાર, ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Unseasonal Rain : અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો, પડ્યો કમોસમી વરસાદ?
BJP host Tiffin Meetings: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપની ટિફિન બેઠક
CM Bhupendra Patel: મિડલ ઈસ્ટ યુદ્ધને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન
Gujarat Unseasonal Rain : ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
આગળ જુઓ




















