શોધખોળ કરો
Ayodhya Ram Mandir | અમદાવાદના રામભક્ત 32 દિવસ સાયકલ ચલાવી પહોંચ્યા અયોધ્યા, કહ્યું આ છે 'રામરથ'
Ayodhya Ram Mandir | અમદાવાદના કાકા સાઇકલ લઇને પહોંચ્યા અયોધ્યા. 32 દિવસ પહેલા અમદાવાદથી નીકળેલા કાકા પહોંચ્યા અયોધ્યા. 32 વર્ષ પહેલાં જૂતા ના પહેરવાની રાખેલી બાધા પૂરી કરવા આવ્યા. ભગવાન રામ મંદિરમાં બિરાજશે ત્યારે જ પગમાં જૂતા પહેરીશ તેવી માનતા રાખી હતી. કારસેવકોના બલિદાન માટે 2 મિનિટનું મૌન પાળવા ભારતીયોને કરી અપીલ. 1992માં કારસેવક તરીકે આ કાકા અયોધ્યા આવ્યા હતા.
દેશ
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
આગળ જુઓ






















