શોધખોળ કરો
Ayodhya Ram Mandir | અમદાવાદના રામભક્ત 32 દિવસ સાયકલ ચલાવી પહોંચ્યા અયોધ્યા, કહ્યું આ છે 'રામરથ'
Ayodhya Ram Mandir | અમદાવાદના કાકા સાઇકલ લઇને પહોંચ્યા અયોધ્યા. 32 દિવસ પહેલા અમદાવાદથી નીકળેલા કાકા પહોંચ્યા અયોધ્યા. 32 વર્ષ પહેલાં જૂતા ના પહેરવાની રાખેલી બાધા પૂરી કરવા આવ્યા. ભગવાન રામ મંદિરમાં બિરાજશે ત્યારે જ પગમાં જૂતા પહેરીશ તેવી માનતા રાખી હતી. કારસેવકોના બલિદાન માટે 2 મિનિટનું મૌન પાળવા ભારતીયોને કરી અપીલ. 1992માં કારસેવક તરીકે આ કાકા અયોધ્યા આવ્યા હતા.
દેશ
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Delhi Air Pollution: પ્રદૂષણ ઘટાડવા દિલ્લી સરકારનો મોટો નિર્ણય
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Shivraj Patil Death: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું નિધન
Indigo Airlines Crises : દિલ્લી હાઈકોર્ટની ફટકાર બાદ ઇન્ડિગોની મોટી જાહેરાત
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ
ગેજેટ




















