શોધખોળ કરો
સોનાની જ્વેલરી પર કેન્દ્ર સરકારે કર્યો હોલમાર્ક ફરજીયાતનો નિર્ણય, સુરતના જ્વેલર્સે શું કરી માંગ?
આજથી સોનાની જ્વેલરી(gold jewelery) પર કેન્દ્ર સરકારે(central government) હોલમાર્ક ફરજીયાત કરવાનો નિર્ણય કર્યો છે. 22,18 અને 14 કેરેટની જ્વેલરી પર હોલમાર્ક વગર વેચાણ કરી શકાશે નહીં. જો નિયમ ભંગ થશે તો જેલ કે પેનલ્ટી થઈ શકે છે.પરંતુ સુરતમાં 2500 જ્વેલર્સની સામે માત્ર 12 સંસ્થાઓ જ કામ કરે છે.
દેશ
Aravalli Hills Judgment: અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
FSSAI Issues Warning : 'ગ્રીન ટી','હર્બલ ટી'ને હવે 'ચા'નહીં કહી શકાય, FSSAIએ જાહેર કરી નવી ગાઈડલાઈન
ISRO Bluebird Block-2 Mission: ઈસરોની અંતરિક્ષમાં વધુ એક મોટી છલાંગ
Delhi VHP Protest : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં દિલ્લીમાં VHPનું વિરોધ પ્રદર્શન
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
આગળ જુઓ



















