શોધખોળ કરો
સોનાની જ્વેલરી પર કેન્દ્ર સરકારે કર્યો હોલમાર્ક ફરજીયાતનો નિર્ણય, સુરતના જ્વેલર્સે શું કરી માંગ?
આજથી સોનાની જ્વેલરી(gold jewelery) પર કેન્દ્ર સરકારે(central government) હોલમાર્ક ફરજીયાત કરવાનો નિર્ણય કર્યો છે. 22,18 અને 14 કેરેટની જ્વેલરી પર હોલમાર્ક વગર વેચાણ કરી શકાશે નહીં. જો નિયમ ભંગ થશે તો જેલ કે પેનલ્ટી થઈ શકે છે.પરંતુ સુરતમાં 2500 જ્વેલર્સની સામે માત્ર 12 સંસ્થાઓ જ કામ કરે છે.
દેશ
Election Dates 2026 Announcement : 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gas Booking Rule Change: ગેસ સિલિન્ડરના બુકિંગના નિયમોમાં ફેરફાર, યુદ્ધના કારણે સંગ્રહખોરી રોકવા સરકારનો નિર્ણય
Atideb Sarkar Speech : આઈડિયાઝ ઓફ ઈન્ડિયા 2026માં એબીપી ન્યુઝ ચીફ એડિટર અતિદેવ સરકારનું સંબોધન
Delhi Police: દિલ્લી પોલીસના સ્પેશલ સેલને મોટી સફળતા, તમિલનાડુ અને બંગાળના 8 સંદિગ્ધોની ધરપકડ
આગળ જુઓ























