શોધખોળ કરો
Advertisement
કેન્દ્ર સરકારે ખેડૂતોને આપી મોટી રાહત, ખેડૂતોનું દેવું પરત કરવાની સમય મર્યાદામાં કરાયો વધારો
કેંદ્ર સરકારે ખેડૂતોને મોટી રાહત આપી છે. હવે ખેડૂતો (farmers) 30 જૂન સુધીમાં દેવું પરત કરી શકશે. આજે પ્રધાનમંત્રી મોદીએ કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) અંતર્ગત 11 કરોડ ખેડૂતોના ખાતામાં અંદાજે 1 લાખ 16 હજાર કરોડ રૂપિયા જમા કરાવ્યા. જે બાદ સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ (PM Modi) જાહેરાત કરી કે ખેડૂતો 30 જૂન સુધીમાં પોતાનું દેવું પરત કરી શકશે.
અમદાવાદ
Ahmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement