શોધખોળ કરો
વિશ્વભારતી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં PM મોદીએ કહ્યુ- 'ટાગોરે આત્મશક્તિની વાત કહી'
વિશ્વભારતી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, વિશ્વભારતીના 100 વર્ષ થવા એ દરેક ભારતીય માટે ગૌરવની વાત છે. મારા માટે પણ એ સૌભાગ્યની વાત છે કે આજના દિવસે આ તપોભૂમિનું પુણ્ય સ્મરણ કરવાનો અવસર મળ્યો છે.
આગળ જુઓ






















