શોધખોળ કરો

Ram Darbar Pran Pratishtha: રામ મંદિરમાં રામ દરબાર સહિત અન્ય 7 મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા

Ram Darbar Pran Pratishtha: રામ મંદિરમાં રામ દરબાર સહિત અન્ય 7 મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા

Ram Darbar Pran Pratishtha:રામની નગરી અયોધ્યમાં આજે રામ દરબારમાં અભિજીત મૂહૂર્તમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા થઇ રહી છે. આ અવસરે સુરતના વેપારીએ મંદિરને સોના ચાંદીના આભૂષણની ભેટ આપી છે. તેઓ ખુધ આ અવસરે મૂર્તિને આભૂષણ પહેરાવશે. સુરતના હીરા વેપારી મુકેશ પટેલે આ સૌભાગ્ય સાંપડવા બદલ આભાર વ્યક્ત કર્યો છે. તેઓ ચારેય ભાઈઓને 5 જૂને પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન આ આભૂષણો પહેરશે.

 વીએચપીના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નેવાડિયાએ એબીપી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ચારેય ભાઈઓ માટે એક હજાર કેરેટ હીરા, 30 કિલો ચાંદી, 300 ગ્રામ સોનું, 300 કેરેટ રૂબી, ગળાનો હાર, કાનની વીંટી, કપાળનું તિલક, ચાર મોટા અને 3 નાના ધનુષનો સમાવેશ થાય છે. ઉપરાંત  11 મુગટ અને ત્રણ ગદા બનાવવામાં આવ્યા હતા.

 સરકારની મદદથી ચાર્ટર્ડ પ્લેન દ્વારા આ આભૂષણો અયોધ્યા લાવવામાં આવ્યા હતા. જે આજે રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટને દાનમાં આપવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે,  રામ મંદિરમાં સ્થાપિત મુખ્ય પ્રતિમાને પણ  તેમણે મુગટ અર્પણ કર્યો હતો.

 રામનગરી અયોધ્યા ફરી એક ઐતિહાસિક ક્ષણની સાક્ષી બનવા જઈ રહી છે. શ્રી રામ જન્મભૂમિ મંદિરના પહેલા માળે સ્થાપિત શ્રી રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા 5 જૂન એટલે કે આજે  યોજાઈ રહી છે. આ શુભ પ્રસંગે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 5 જૂને રામ દરબારના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપશે. આ ખાસ કાર્યક્રમ માટે અયોધ્યામાં તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.

 શ્રી રામ જન્મભૂમિ પરિસરના ભોંયતળિયે બાળકના રૂપમાં રામલલાના અભિષેક પછી, હવે પહેલા માળે રાજા રામના રૂપમાં તેમનો ભવ્ય દરબાર અભિષેક કરવામાં આવી રહ્યો છે. આ મહત્વપૂર્ણ અભિષેક સમારોહનો મુખ્ય કાર્યક્રમ 5 જૂન 2025 ના રોજ ગંગા દશેરાના દિવસે એટલે કે આજે યોજાઇ રહ્યો છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભગવાન રામની વિગ્રહનું નેત્ર મિલન  કરશે. તેઓ તેમના 53મા જન્મદિવસ પર ભગવાન શ્રી રામના આશીર્વાદ પણ મેળવશે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ખજાનચી મહંત ગોવિંદ દેવ ગિરીએ કહ્યું છે કે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાએ દેશમાં સમૃદ્ધિ લાવી છે અને રાજા રામની પ્રતિષ્ઠાએ સુખ, શાંતિ અને સમૃદ્ધિની નવી આશાઓ લાવી છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 5 જૂને સવારે 11 વાગ્યે અભિજીત મુહૂર્તમાં શરૂ થશે, જેમાં પૂજા, હવન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે દેવતાઓની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવશે.
આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુદ્ધમાં ઉતર્યા વગર ચીન-રશિયાએ અમેરિકા-ખાડીને દેશોને આપ્યો મોટો ઝટકો, જાણો UN માં શું થયું?
યુદ્ધમાં ઉતર્યા વગર ચીન-રશિયાએ અમેરિકા-ખાડીને દેશોને આપ્યો મોટો ઝટકો, જાણો UN માં શું થયું?
ગુજરાતમાં માવઠાનો કહેર: બપોર બાદ 37 તાલુકાઓમાં વરસાદ, અરવલ્લીના સાઠંબામાં સૌથી વધુ 1.18 ઇંચ
ગુજરાતમાં માવઠાનો કહેર: બપોર બાદ 37 તાલુકાઓમાં વરસાદ, અરવલ્લીના સાઠંબામાં સૌથી વધુ 1.18 ઇંચ
ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિનીબા વાળા AAP માં જોડાયા, ઈસુદાન ગઢવીએ પહેરાવ્યો ખેસ
ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિનીબા વાળા AAP માં જોડાયા, ઈસુદાન ગઢવીએ પહેરાવ્યો ખેસ
શું અમેરિકા ઈરાન પર પરમાણુ બોમ્બ ફેંકશે? ટ્રમ્પની ખતરનાક ધમકી બાદ વ્હાઇટ હાઉસે કર્યો મોટો ખુલાસો
શું અમેરિકા ઈરાન પર પરમાણુ બોમ્બ ફેંકશે? ટ્રમ્પની ખતરનાક ધમકી બાદ વ્હાઇટ હાઉસે કર્યો મોટો ખુલાસો
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'આપ'નો કેટલો વ્યાપ?
Hun To Bolish : હું તો બોલીશ : ઉનાળો કે ચોમાસું!
Arvalli Unseasonal Rains: બાયડમાં કરા સાથે વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Donald Trump : ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
Padminiba Wala join AAP:  ક્ષત્રિય આંદોલનનો ચહેરો પદ્મીનીબા જોડાયા AAPમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગોપાલ ઇટાલિયાની મુશ્કેલી વધી, મહેસાણા કોર્ટે કાઢ્યું બિનજામીનપાત્ર વોરંટ
ગોપાલ ઇટાલિયાની મુશ્કેલી વધી, મહેસાણા કોર્ટે કાઢ્યું બિનજામીનપાત્ર વોરંટ
ગુજરાતમાં માવઠાનો કહેર: બપોર બાદ 37 તાલુકાઓમાં વરસાદ, અરવલ્લીના સાઠંબામાં સૌથી વધુ 1.18 ઇંચ
ગુજરાતમાં માવઠાનો કહેર: બપોર બાદ 37 તાલુકાઓમાં વરસાદ, અરવલ્લીના સાઠંબામાં સૌથી વધુ 1.18 ઇંચ
US-Iran War: ટ્રમ્પની સભ્યતા અંતની ધમકીનો ઈરાને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું - ‘કાલે, ઇન્શાલ્લાહ...’
US-Iran War: ટ્રમ્પની સભ્યતા અંતની ધમકીનો ઈરાને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું - ‘કાલે, ઇન્શાલ્લાહ...’
ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિનીબા વાળા AAP માં જોડાયા, ઈસુદાન ગઢવીએ પહેરાવ્યો ખેસ
ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિનીબા વાળા AAP માં જોડાયા, ઈસુદાન ગઢવીએ પહેરાવ્યો ખેસ
"ભાજપ પર વિશ્વાસ કરવો એ કોઈ ઝેરી સાપ પર ભરોસો કરવા જેવું છે": બંગાળ ચૂંટણી પહેલા મમતા બેનર્જીના આકરા પ્રહાર
આજે રાત્રે મહાવિનાશ: ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
આજે રાત્રે મહાવિનાશ: ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
આવતીકાલનું હવામાનઃ દિલ્હી, યુપી અને બિહાર સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ દિલ્હી, યુપી અને બિહાર સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, પવનની ગતિ ડરાવશે!
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, પવનની ગતિ ડરાવશે!
Embed widget