શોધખોળ કરો
કોરોનાની ત્રીજી લહેર અંગે વૈજ્ઞાનિક વિજય રાઘવને શું આપ્યું નિવેદન, ગુજરાત અંગે શું કર્યો દાવો?,જુઓ વીડિયો
દેશમાં કોરોનાની ત્રીજી લહેર અંગે કેન્દ્ર સરકારના મુખ્ય સલાહકાર વૈજ્ઞાનિક વિજય રાઘવને મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાનું નક્કી છે.આ સાથે જ ગુજરાતમાં સંક્રમણ ઘટ્યુ હોવાનો દાવો પણ કર્યો છે.
દેશ
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
આગળ જુઓ






















