શોધખોળ કરો
Advertisement
મોદી સરકારના આજે સાત વર્ષ પૂર્ણ, કોરોનાને લીધે ભાજપ નહીં કરે ઉજવણી
મોદી સરકારને 7 વર્ષ પૂર્ણ થવા પર ભાજપ ઉજવણી નહી કરે. ભાજપના કાર્યકરો કોરોનાના કારણે 'સેવા દિવસ' મનાવશે. 50 હજાર જેટલા કાર્યકરો રક્તદાન કરશે. ગાંધીનગરમાં ભાજપે જરૂરિયાતમંદોને ફ્રૂટ અને કીટ વિતરણનો કાર્યક્રમ યોજ્યો.વાવોલ ગામમાં યોજાયેલ કાર્યક્રમમાં સીએમ રૂપાણી હાજર રહ્યા હતા. કોરોના મુક્ત ગામ અંતર્ગત માસ્ક અને સેનેટાઈઝર કીટનું પણ વિતરણ કરાયું.
દેશ
Pune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024
Delhi PM Modi | સ્વચ્છતા અભિયાનને લઈને પીએમ મોદીએ શું આપ્યું મોટું નિવેદન
Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
J&K Election updates | 6 જિલ્લાની 26 બેઠકો માટે આજે ચૂંટણી જંગ, દિગ્ગજોના ભાવિ EVMમાં કેદ
Tirupati Controversy | Jagan Mohan Reddy | પ્રસાદમાં પાપ અંગે જગનમોહન રેડ્ડીએ કર્યા સરકાર પર પ્રહાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
ધર્મ-જ્યોતિષ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion