શોધખોળ કરો
જામનગરઃ CM રૂપાણીએ કોવિડ હોસ્પિટલ બહાર દર્દીઓના સગાઓને આપી હિંમત
કોરોનાનું સંક્રમણ વકરતા જામનગરમાં મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની બેઠક યોજાઇ હતી. જિલ્લામાં વધી રહેલા સંક્રમણને રોકવા વિવિધ પગલા લેવા અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું હોવાનો અને બીજી લહેર વ્યાપક હોવાનો મુખ્યમંત્રીએ સ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, સરકારના તમામ વિભાગો સંક્રમણને રોકવાની અલગ-અલગ જવાબદારીમાં જોડાયા છે.
જામનગર
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Local Body Election Voting : જામનગરમાં AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું હાર્ટ અટેકથી નિધન
Gujarat Unseasonal Rains : સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાનો માર , 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ
Isudan Gadhvi: AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની અટકાયત, જુઓ શું છે મામલો?
Rivaba Jadeja: રાજ્યકક્ષાના મંત્રી રિવાબા જાડેજાએ કોન્ટ્રાકટરને આપી સ્પષ્ટ ચેતવણી
આગળ જુઓ






















