શોધખોળ કરો

દ્વારકા-જામનગર નેશનલ હાઈવે માર્ગ લાંબા સમય થી બિસ્માર, વાહન ચાલકો પરેશાન

દ્વારકા જામનગર નેશનલ હાઇવે માર્ગ જ્યા એસટી ડેપો નજીક છેલ્લા બે માસ થી માત્ર પેચ વર્ક કરી કામ અડધું મૂકી દેવામાં આવ્યું છે જેને કારણે વાહન ચાલકો રાહદારીઓ અને દરરોજ વધુ આવક જાવક કરતા એસ ટી વિભાગ ને મુશ્કેલી અનુભવવી પડે છે.હાલ જ દિવાળી વેકેશન માં લાખો પ્રવાસીઓ દ્વારકા ની મુલાકાત લઈ ગયા છે ત્યારે આવા બતતર રસ્તાઓ થી દ્વારકા ની ખુશ્બૂ હવા માં ઊડી ગઈ છે.આ બાબતે એબીપી અસ્મિતા દ્વારા રસ્તા અને માર્ગ મકાન વિભાગ નો સંપર્ક કરતા તેઓ એક બીજા પર જવાબદારી ધોળી હતી અને કામ કોઈ એજન્સી ને સોંપાયું હોય કેમ બંધ છે તે અંગે પણ તંત્ર બે ખબર રહ્યું છે.આ બાબતે દ્વારકા ના પ્રાંત અધિકારી એ આ બાબતે વહેલી તકે લગત અધિકારી ને કહું કામ કરાવી આપવા ખાતરી આપી છે.હાલ દ્વારકા આવતા જતા તમામ વાહન ચાલકો અને રાહદારીઓ ધૂળ ની ડમરીઓ વચ્ચે થી પસાર થઈ રહ્યા છે જે આરોગ્ય માટે પણ ખતરનાક સાબિત થઈ સકે છે. ત્યારે વાહન ચાલકો એ ટોલ નાકું અંગે પણ ફરિયાદો કરી હતી.કે અનેક રસ્તાઓ ખરાબ હોય ટોલ ગેટ વશુલી સરું કરી દેવાય છે.

જામનગર વિડિઓઝ

Jamnagar News। જામનગર લોકસભા બેઠકના ઉમેદવારોનું ચિત્ર થયું સ્પષ્ટ
Jamnagar News। જામનગર લોકસભા બેઠકના ઉમેદવારોનું ચિત્ર થયું સ્પષ્ટ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Elections 2024: પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Gandhinagar: ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...
Advertisement
Advertisement
for smartphones
and tablets
Advertisement

વિડિઓઝ

Surat News । શહેરમાં આરોગ્ય વિભાગે હાથ ધર્યું ચેકિંગ, કેરી વિક્રેતાઓને ત્યાંથી લીધા સેમ્પલTapi News । જૂની અદાવતમાં તાપીમાં યુવકની કરાઈ હત્યાJunagadh News । મધુરમમાં શંકાસ્પદ હાલતમાં બાથરૂમમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ, જુઓ શું છે સમગ્ર મામલોRajkot News । હમીર રાઠોડને ઢોર માર મારતા મોતના કેસમાં કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Elections 2024: પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Gandhinagar: ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...
Lok Sabha Elections 2024: ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
PM Surya Ghar Yojana: પીએમ સૂર્ય ઘર યોજનામાં કોને મળી રહી છે 78 હજાર રૂપિયાની છૂટ, આ છે નિયમ
PM Surya Ghar Yojana: પીએમ સૂર્ય ઘર યોજનામાં કોને મળી રહી છે 78 હજાર રૂપિયાની છૂટ, આ છે નિયમ
Dry Fruits: ગરમીમાં ક્યા ડ્રાયફૂટ્સ ખાવા જોઇએ? જાણો કેટલી માત્રામાં ખાવા જોઈએ?
Dry Fruits: ગરમીમાં ક્યા ડ્રાયફૂટ્સ ખાવા જોઇએ? જાણો કેટલી માત્રામાં ખાવા જોઈએ?
Embed widget