શોધખોળ કરો
કોણ બનશે સરપંચ?: જામનગરના ખીરી ગામમાં પાંચ વર્ષમાં કેટલો થયો વિકાસ?
જામનગર જિલ્લાના ખીરી ગામના લોકોએ ગામમાં પાંચ વર્ષમાં યથેલા વિકાસના કામ અંગે માહિતી આપી છે. સરપંચે જણાવ્યું કે, ગામમાં રોડ રસ્તા, પાણી , લાઈટની સુવિધાઓ પુરી થઈ છે. જૂના તળાવની કામગીરી બાકી છે. શાળાની સારી સુવિધાઓ છે.
આગળ જુઓ





















