શોધખોળ કરો
Advertisement
સર્વ ધર્મ સદભાવ શું કહેવાય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતા અહમદ પટેલ: કરસનદાસ સોનેરી
દેશના રાજનીતિના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું નિધનથી દેશભરમાં શોકની લાગણી છવાઈ. કૉંગ્રેસ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે વહેલી સવારે નિધન થયુ હતું. તેમના નિધનથી રાજકારણના દિગ્ગજ નેતાઓ શોક વ્યક્ત કર્યો. પૂર્વ શિક્ષણમંત્રી કરસનદાસ સોનેરીએ દુખ વ્યક્ત કરતા કહ્યું કે, અહમદ પટેલ સર્વ ધર્મ સદભાવ શું કહેવાય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતા. ગુજરાત અને દેશની ત્રણ પેઢીઓને અહમદ પટેલે તૈયાર કરી. ગુજરાતે જ નહીં પણ દેશની રાજનીતિએ ઉચ્ચ દરજ્જાનું વ્યક્તિત્વ ગુમાવ્યું છે.
રાજનીતિ
PM Modi Rajya Sabha Speech | વડાપ્રધાન મોદીનું રાજ્યસભામાં સંબોધન
Congress: રાહુલ ગાંધીની 'હિંદુ' અંગે નિવેદનના પડઘા ગુજરાતમાં! કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો
BJP Updates | પૂર્ણેશ મોદીને મળી શકે છે મોટી જવાબદારી, જાણો નડ્ડા અને અમિત શાહની મીટિંગમાં શું થયું?
Lok Sabha Speaker | Om Birla | ઓમ બિરલા બન્યા લોકસભાના અધ્યક્ષ
Gujarat Politics | મંત્રીમંડળ - ગુજરાત અધ્યક્ષ અંગે મોટા સમાચાર | ક્યારે થશે સરકાર-સંગઠનમાં ફેરફાર?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement