શોધખોળ કરો
Advertisement
(Source: Dainik Bhaskar)
કોરોના વેક્સીનને લઈ કૉંગ્રેસના ભાજપ સરકાર પર પ્રહાર, જયરાજસિંહે કહ્યું- ભાજપ શું જનતાને મુર્ખ સમજે છે
બિહારમાં ભાજપના ચૂંટણી ઢંઢેરામાં કોરોના વેક્સીન મફત આપવાની જાહેરાતને લઈ કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા હતા. કૉંગ્રેસ નેતા જયરાજસિંહએ કહ્યું, લોકોએ ફરી ભાજપનો રોગ લાગુ ન પડે તેવી રસી બનાવી લીધી છે. તેમણે કહ્યું ભાજપ જનતાને શું મૂર્ખ સમજે છે? કોઈ પણ રોગ માટે બનાવેલી રસીના પૈસા કોંગ્રેસ સરકારોએ ક્યારેય લીધા નથી. નોટ ફોર વોટ સાંભળ્યું હતું પણ હવે વેક્સીન ફોર વોટ નવું આવ્યું છે.
રાજનીતિ
Geniben Thakor | પાટણમાં ગેનીબેનનું સન્માન કરવા ઉમટી જનમેદની | ABP Asmita
JPC Meeting | Asaduddin Owaisi ને Harsh Sanghavi નો જડબાતોડ જવાબ | ABP Asmita
JPC Meeting | JPCની બેઠક બની તોફાની, ઓવૈસી અને ગૃહમંત્રી વચ્ચે ઉગ્ર બોલાચાલી
Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?
Arvind Kejriwal Resign | અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી આપી દીધું રાજીનામું, સૌથી મોટા સમાચાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion