શોધખોળ કરો
ભાજપના ક્યા બે ધારાસભ્યોની આંતરિક લડાઇનો સીઆર પાટીલે જાહેરમાં કર્યો સ્વીકાર
ભાજપના જ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ભાજપના જ ધારાસભ્યની પોલ ખોલી હતી. નવસારીમાં સુએજ ટ્રીટમેંટ પ્લાંટના ખાતમૂર્હુતના કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે નવસારી જિલ્લાના બે ધારાસભ્ય આર.સી.પટેલ અને પિયુષ દેસાઈના ગજગ્રાહના કારણે પ્રજાનો ખો નીકળી ગયો છે. પાટીલે જાહેરમાં સ્વીકાર કર્યો હતો કે બે ધારાસભ્ય વચ્ચે ગજગ્રાહ હતો જેના કારણે પ્રજાનો ખો નીકળી ગયો હતો.
રાજનીતિ
Gujarat AAP : કોંગ્રેસે ટેકો ન આપતાં આ તા.પં.માં AAPએ સત્તા ગુમાવી , આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ
Gujarat Politics : ભાજપની સત્તા છતાં કઈ તા.પં.માં આવશે AAPના પ્રમુખ?
Congress Resort Politics : સત્તા બચાવવા કોંગ્રેસનું રિસોર્ટ પોલિટિક્સ, દિયોદર તા.પં.ના સભ્યોને ખસેડાયા રાજસ્થાન
PM Modi Appeal : PM મોદીની અપીલ બાદ ભાજપ શાસિત રાજ્યોએ શું લીધો નિર્ણય?
PM Modi Gujarat Visit : PM મોદીના સોમનાથમાં રોડ શોને લઈ તડામાર તૈયારી
આગળ જુઓ




















