રામ મંદિરના નિર્માણ માટે CM રૂપાણીએ પાંચ લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. રાજકોટમાં નિધિ સમર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી.