શોધખોળ કરો
Rajkot:CM રૂપાણી જલદી સ્વસ્થ થાય તે માટે યોજાયો યજ્ઞ,જિજ્ઞેશ દાદા સહિત કોણ રહ્યુ હાજર?
મુખ્યમંત્રી રૂપાણી કોરોનાને માત આપી જલદી સ્વસ્થ થાય તે માટે રાજ્યભરમાં પ્રાર્થનાઓ થઈ રહી છે. રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઝડપથી સ્વસ્થ થાય તે માટે પૂજા અને યજ્ઞ કરવામાં આવ્યો. રાજકોટ શહેરમાં આવેલ સુપ્રસિદ્ધ બાલાજી મંદિરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ
Rajkot News: મેડિકેર હોસ્પિટલની ભયાનક અને ઘોર બેદરકારી, તાવની સારવારમાં મહિલાની જિંદગી કરી બરબાદ
Gondal Accident news: ગોંડલ નજીક બસ પલટી જતા બે લોકોના મોત
Rajkot News: રાજકોટ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનો પુત્ર દારૂ સાથે ઝડપાયો
Edible Oil Price Hike : યુદ્ધની અસરને પગલે હવે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો, કેટલો વધ્યો ભાવ?
Saurashtra Cricket Association: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.માં પરિવારવાદના આરોપોને લઈ મોટા સમાચાર
આગળ જુઓ




















