શોધખોળ કરો
Rajkot: કોરોના સંક્રમણ વધતા દાણાપીઠ એસોસિએશને સ્વૈચ્છિક લોકાડાઉન વધાર્યું
કોરોના સંક્રમણ વધતા રાજકોટના દાણાપીઠ એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન વધારવામાં આવ્યું છે..આગામી 2 મે સુધી વેપારીઓ સવારે 8 થી બપોરના 3 વાગ્યા સુધી જ દુકાનો ખુલી રાખશે. 3 વાગ્યા બાદ દાણાપીઠ સંપૂર્ણ બંધ રહેશે.. અત્યાર સુધીમાં દાણાપીઠમાં 10 વેપારીઓના અને તેમના પરિવારના મૃત્યુ થયા છે..
રાજકોટ
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Rajkot news: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાઈસન્સ સસ્પેન્ડ
Sampark Sabha in Rajkot: રાજકોટમાં વ્યાજખોરો વિરુદ્ધ રાજકોટ પોલીસે જનસંપર્ક સભાનું આયોજન કર્યુ
Parshottam Rupala : પરસોત્તમ રૂપાલાએ કડવા પાટીદાર સમાજને શું કરી ટકોર?
Rajkot news: રાજકોટની જનાના હોસ્પિટલમાં બેદરકારી, 5 માસથી ફાયર સિસ્ટમ બંધ
આગળ જુઓ























