શોધખોળ કરો
સુરતઃ 'પત્નીથી કંટાળી ગયો છું એટલે હત્યા કરી', લાશને કોથળામાં ભરી પતિ થયો હતો ફરાર
સુરતના પુણાની મુક્તિધામ સોસાયટીમાં પતિએ પત્નીની હત્યા કરી હતી. લક્ષ્મણ ચૌધરી નામના આરોપીએ પત્ની કૌશલ્યાને ગળેટુંપો આપી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ પત્નીના મૃતદેહને કોથળામાં પેક કરીને ફરાર થઈ ગયો હતો. આરોપી પતિ કોથળામાં મૃતદેહની સાથે એક ચિઠ્ઠી પણ મુકી હતી. જેમાં તેણે લખ્યુ હતુ કે પત્નીથી કંટાળી ગયો છું એટલે હત્યા કરી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા આરોપી પતિ લક્ષ્મણ ચૌધરીની કામરેજથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં આરોપી પતિએ જણાવ્યું કે લગ્ન બાદ નાની નાની વાતે ઝઘડો થતો હતો અને પત્ની વારંવાર ઘર છોડીને ભાગી જવાની વાત કરતી હતી
સુરત
MLA Mukesh Patel: સુરતમાં વધુ એક નેતા અધિકારીઓ પર લાલઘૂમ, અધિકારીઓને આપી કડક ચેતવણી
PM Modi program in Surat: સુરતમાં PM મોદીના કાર્યક્રમને લઈ સી.આર.પાટીલની હાજરીમાં સમીક્ષા બેઠક
Surat Takshashila Fire Tragedy: સુરતમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડને સાત વર્ષ પૂર્ણ, મૃતક વિદ્યાર્થીઓને અપાઈ શ્રદ્ધાંજલિ
Surat Police: સુરતમાં અસામાજિક તત્વો પર પોલીસની ફિલ્મી સ્ટાઈલમાં રેડ
Surat News: સુરતના માંડવી બાદ કામરેજમાં પણ ધર્માંતરણની પ્રવૃતિ ચાલતી હોવાનો ગંભીર આરોપ
આગળ જુઓ




















