શોધખોળ કરો
સુરતમાં વેપારીની આત્મહત્યા, પાંચ શખ્સો સામે લાગ્યો આરોપ
સુરતના ખટોદરાના યાર્નના વેપારીએ આત્મહત્યા કરી હતી. આપઘાત કરતા પહેલા વેપારીએ સુસાઇડ નોટ લખી હતી. જેમાં નિલેશ, શૈલેષ, ગોવિંદ સહિત પાંચ લોકો માનસિક ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
સુરત
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
આગળ જુઓ






















