શોધખોળ કરો
સુરતઃ મહિલા રેસિડેન્ટ ડોક્ટરના આપઘાત કેસમાં મળી સુસાઈડ નોટ, શું થયો ખુલાસો?
સુરતની સ્મીમેર હોસ્પિટલમાં આપઘાત કરનાર મહિલા તબીબની સુસાઈડ નોટ મળી છે. આપઘાત કરવા પાછળ કોઈ જવાબદાર ન હોવાનો સુસાઈડ નોટમાં ખુલાસો થયો છે. એક મહિના પહેલા સીનિયર્સના ત્રાસથી મહિલા તબીબ ઘરે જતી રહી હતી.
અમદાવાદ
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
આગળ જુઓ

















