શોધખોળ કરો
Surat:શહેરના વિવિધ સ્મશાનમાં લાકડા ખૂટતા પરિવારજનો શેના વડે કરી રહ્યાં છે અંતિમવિધી?,જુઓ વીડિયો
સુરતમાં કોરોના સંક્રમણ બેકાબુ બની રહ્યું છે ત્યારે હવે અહીંના અલગ અલગ સ્મશાનગૃહમાં લાકડા પણ ખૂટી ગયા છે. જેથી હવે પરિવારજનો શેરડીના બગાસથી મૃતદેહની અંતિમવિધી કરવા માટે પરિવારજનો મજબૂર બન્યા છે.
સુરત
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
આગળ જુઓ






















