શોધખોળ કરો
Surat: મનપા કમિશ્નરે કયા કયા ધોરણો માટે કોરોના અંગેનું શિક્ષણ ફરજીયાત કરવાનું આપ્યું નિવેદન?,જુઓ વીડિયો
સુરત મહાનગરપાલિકાના કમિશ્નરે કહ્યું કે, ધોરણ 7થી માંડી 12ના વિદ્યાર્થીઓને કોરોના અંગેનું શિક્ષણ આપવામાં આવશે. ધોરણ 7થી ઉપરના તમામ વર્ગોમાં કોરોના બિહેવીયરના પાઠ ભણાવવામાં આવશે.
સુરત
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
આગળ જુઓ





















