શોધખોળ કરો
વડોદરામાં આજે રાત્રે નવ વાગ્યાથી રાત્રી કર્ફ્યૂ, શું કહી રહ્યા છે મ્યુનિસિપલ કમિશનર?
વડોદરામાં આજે રાત્રે નવ વાગ્યાથી નાઇટ કર્ફ્યૂ લાગુ થશે. વડોદરાના મ્યુનિસિપલ કમિશનર પી.સ્વરૂપે બજારોમાં ભીડ વધુ થાય તો કાર્યવાહી કરવા અધિકારીઓને આદેશ કર્યા હતા.
આગળ જુઓ























