શોધખોળ કરો
વડોદરા: નારેશ્વરનો 18 કિલોમીટરનો માર્ગ બિસ્માર હાલતમાં, જુઓ ગુજરાતી ન્યુઝ
વડોદરાના કરજણ પાસેથી પસાર થતો નેશનલ હાઇવે નંબર-48 પાસેથી જતો નારેશ્વરનો 18 કિલોમીટરનો માર્ગ બિસ્માર હાલતમાં છે. માર્ગ પર એક ફૂટ જેટલા ખાડાઓ પડયા છે. આ ખાડાઓના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
ગુજરાત
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
આગળ જુઓ

















