શોધખોળ કરો
અમદાવાદઃ રીક્ષા ચાલકને પોલીસે માર મારતાં હોબાળો, 500થી વધુ રીક્ષા ચાલકો રોડ પર ઉતરી આવ્યા
અમદાવાદઃ અમદાવાદના સરખેજમાં પોલીસે રીક્ષા ચાલકને માર મારતા રીક્ષા ચાલકોએ ઉજાલા ચોકડી પર ચક્કાજામ કરી દીધો છે. પોલીસકર્મી માંફી ન માંગે ત્યા સુધી ચક્કાજામ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સરખેજ શેર અલી બાવાની દરગાહ પાસે પોલીસે રીક્ષા ચાલકને માર માર્યો હતો. જે રીક્ષા ચાલકને માર્યો તેને રોઝા હોવાનું જણાતા મામલો વધુ બિચક્યો છે. રીક્ષા ચાલકોએ ઉજાલા સર્કલ, સરખેજ, જુહાપુરા, ધોળકા રોડ પર ટ્રાફિક જામ કરી દીધો છે.
ગુજરાત
Thakor Samaj : 4 તારીખે ઠાકોર સમાજનું મહાસંમેલન , ભાગીને લગ્ન કરનારાને ઠાકોર સમાજ નહીં સ્વીકારે
Hira Solanki : બગદાણા હુમલા પ્રકરણમાં હવે હીરા સોલંકીની એન્ટ્રી , હીરા સોલંકીએ શું કહ્યું?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ
Ambalal Patel Prediction: આગામી 24 કલાકમાં કમોસમી વરસાદની અંબાલાલની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
આગળ જુઓ














