શોધખોળ કરો
આસારામને થયેલી સજા વિશે મીડિયાએ નારાયણ સાઈને પૂછ્યો સવાલ, નારાયણે શું કર્યું ? જુઓ વીડિયો
સુરતઃ બળાત્કાર કેસમાં આજે નારાયણ સાઇને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ગઈ કાલે જ તેના પિતાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા મળી છે. ત્યારે હવે આ કેસના ચુકાદા પર સૌની નજર છે. આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નારાયણ સાઇનો કોર્ટમાં રજૂ કરાયો હતો. આજે કોર્ટમાં આ કેસમાં બંને પક્ષના વકિલો દલીલો કરશે.
ગાંધીનગર
Axar Patel : ક્રિકેટર અક્ષર પટેલે લીધી વિધાનસભાની મુલાકાત
Ahmedabad Illegal Call Canter : અમદાવાદમાં ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ, 4 આરોપીની ધરપકડ
Surat News: સુરત DEOનો આકરી ગરમીને લઈ મહત્વનો નિર્ણય, તમામ શાળાઓ માટે જાહેર કરી માર્ગદર્શિકા
Jagdish Vishwakarma : કોંગ્રેસ MLA કિરીટ પટેલની જગદીશ વિશ્વકર્માએ કરી પ્રશંસા
Nanda Devi Ship : નંદાદેવી જહાજ LPGના જથ્થા સાથે પહોંચ્યું દ્વારકાના વાડીનાર પોર્ટ પર
આગળ જુઓ


















