શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ ગૌશાળા વિવાદ મુદ્દે ઠાકોર સેનાનો વિરોધ, ભાજપના નેતાની ઘર સામે ગાયો સાથે વિરોધપ્રદર્શન
અમદાવાદઃ બનાસકાંઠામાં પાણી અને ઘાસચારાની અછતને પગલે ગૌશાળા અને પાંજરાપોળને રાહત આપવા મુદ્દે ઠાકોર સેનાએ આજે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. ઠાકોર સેનાના કાર્યકરો ગૌ સેવા આયોગના વાઇસ ચેરમેન અને ભાજપના નેતા ચૈતન્ય શંભૂ મહારાજના નિવાસ સ્થાને ગાયો લઇ પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
છેલ્લા કેટલાક દિવસથી બનાસકાંઠામાં ગાયોને લઇને વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. કોગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર ઠાકોરે પણ ગાયોના મુદ્દે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.
ગુજરાત
Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં
Surat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ
Gujarat Weather Forecast | હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગત
Mehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement