શોધખોળ કરો

ફરી આઝાદ થશે મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ, પાકિસ્તાની કોર્ટનો આદેશ

1/5
 દરમિયાન ભારત સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાન કેવી રીતે આંતકવાદી મુદ્દા પર આંતરરાષ્ટ્રીય સમુદાયની આંખમાં ધૂળ નાખી રહ્યું છે તે આ નિર્ણય પરથી જણાઈ આવે છે. આટલું જ નહીં આતંકવાદ મુદ્દે પાકિસ્તાનના બેવડા વલણનો પણ તેના પરથી પર્દાફાશ થાય છે.
દરમિયાન ભારત સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાન કેવી રીતે આંતકવાદી મુદ્દા પર આંતરરાષ્ટ્રીય સમુદાયની આંખમાં ધૂળ નાખી રહ્યું છે તે આ નિર્ણય પરથી જણાઈ આવે છે. આટલું જ નહીં આતંકવાદ મુદ્દે પાકિસ્તાનના બેવડા વલણનો પણ તેના પરથી પર્દાફાશ થાય છે.
2/5
 હાફિઝ સઈદને મુક્ત કરવાનો આદેશ જારી થતાં જ કોર્ટની અંદર જ મીઠાઈઓ વહેંચાઈ હતી. બીજીબાજુ અમેરિકાએ જણાવ્યું હતું કે હાફિઝ સઈદનો હજુ પણ આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓની યાદીમાં સમાવેશ થાય છે.
હાફિઝ સઈદને મુક્ત કરવાનો આદેશ જારી થતાં જ કોર્ટની અંદર જ મીઠાઈઓ વહેંચાઈ હતી. બીજીબાજુ અમેરિકાએ જણાવ્યું હતું કે હાફિઝ સઈદનો હજુ પણ આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓની યાદીમાં સમાવેશ થાય છે.
3/5
 મુક્તિની જાણ થતાં જ હાફિઝ સઈદે તેની કારમાં જ આ અંગે નાપાક હરખ પ્રગટ કર્યો હતો અને કાશ્મીરની સ્વતંત્રતાનો રાગ છેડ્યો હતો. તેણે કહ્યું હતું કે મારી મુક્તિ સત્યનો વિજય છે અને ભારત માટે આંચકો છે. આતંકવાદી સંગઠન લશ્કરે તોઈબાનો વડો હાફિઝ સઈદ 31 જાન્યુઆરી પછી નજર કેદમાંથી પ્રથમવાર બહાર આવશે. તે 10 મહિના સુધી તેના ઘરમાં જ નજરકેદ હતો. પંજાબ સરકારે તેની નજરકેદમાં ત્રણ મહિનાનો વધારો કરવાની દાદ માગી હતી પરંતુ કોર્ટે આ રજૂઆત ફગાવી દીધી હતી.
મુક્તિની જાણ થતાં જ હાફિઝ સઈદે તેની કારમાં જ આ અંગે નાપાક હરખ પ્રગટ કર્યો હતો અને કાશ્મીરની સ્વતંત્રતાનો રાગ છેડ્યો હતો. તેણે કહ્યું હતું કે મારી મુક્તિ સત્યનો વિજય છે અને ભારત માટે આંચકો છે. આતંકવાદી સંગઠન લશ્કરે તોઈબાનો વડો હાફિઝ સઈદ 31 જાન્યુઆરી પછી નજર કેદમાંથી પ્રથમવાર બહાર આવશે. તે 10 મહિના સુધી તેના ઘરમાં જ નજરકેદ હતો. પંજાબ સરકારે તેની નજરકેદમાં ત્રણ મહિનાનો વધારો કરવાની દાદ માગી હતી પરંતુ કોર્ટે આ રજૂઆત ફગાવી દીધી હતી.
4/5
 26/11માં થયેલા આતંકી હુમલામાં 166 મુંબઈગરાઓના મોત નિપજ્યા હતાં. સઈદની હવે અન્ય કોઈ કેસમાં ધરપકડ ન કરાય તો તે થોડીવાર પછી જ રસ્તાઓ પર નિર્ભય બનીને ફરતો દેખાશે અને ભારત વિરુદ્ધ ઉગ્ર વાણીવિલાસ કરશે.
26/11માં થયેલા આતંકી હુમલામાં 166 મુંબઈગરાઓના મોત નિપજ્યા હતાં. સઈદની હવે અન્ય કોઈ કેસમાં ધરપકડ ન કરાય તો તે થોડીવાર પછી જ રસ્તાઓ પર નિર્ભય બનીને ફરતો દેખાશે અને ભારત વિરુદ્ધ ઉગ્ર વાણીવિલાસ કરશે.
5/5
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની એક કોર્ટે મુંબઈ પર થયેલ 26/11 હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઇદને વધારે સમય માટે નજરકેદમાં રાખવાની ના પાડી દીધી છે. હાફિઝ સઈદને 6 ડિસેમ્બર બાદ નજરેકદમાંથી મુક્ત કરવામાં આવી શકે છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર પાકિસ્તાન સરાકર તેની વિરૂદ્ધ કોઈ પૂરાવા આપવામાં નિષ્ફળ રહી છે.
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની એક કોર્ટે મુંબઈ પર થયેલ 26/11 હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઇદને વધારે સમય માટે નજરકેદમાં રાખવાની ના પાડી દીધી છે. હાફિઝ સઈદને 6 ડિસેમ્બર બાદ નજરેકદમાંથી મુક્ત કરવામાં આવી શકે છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર પાકિસ્તાન સરાકર તેની વિરૂદ્ધ કોઈ પૂરાવા આપવામાં નિષ્ફળ રહી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
અમેરિકાની સેનાએ ઈરાન પર ફરી વરસાવ્યા બોમ્બ, IRGCના ઠેકાણાઓને બનાવ્યા નિશાન
અમેરિકાની સેનાએ ઈરાન પર ફરી વરસાવ્યા બોમ્બ, IRGCના ઠેકાણાઓને બનાવ્યા નિશાન
India-UK CETA: ભારત-બ્રિટન વેપાર કરાર આજથી લાગુ, 99 ટકા ભારતીય નિકાસ પર શૂન્ય ડ્યુટી, શું સસ્તું થશે?
India-UK CETA: ભારત-બ્રિટન વેપાર કરાર આજથી લાગુ, 99 ટકા ભારતીય નિકાસ પર શૂન્ય ડ્યુટી, શું સસ્તું થશે?
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ માટે ઢાલ બન્યો બાઇકર, રોન્ગ સાઇડ ગાડી ચલાવીને બચાવ્યો દર્દીનો જીવ, Video વાયરલ
ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ માટે ઢાલ બન્યો બાઇકર, રોન્ગ સાઇડ ગાડી ચલાવીને બચાવ્યો દર્દીનો જીવ, Video વાયરલ
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
Embed widget