શોધખોળ કરો

Pak મીડિયાનો ધડાકોઃ લાદેન નવાઝવચ્ચે હતા અંગત સંબંધો, નવાઝને આપતો અઢળક રૂપિયા

1/5
જસ્ટીસ જાવેદ ઇકબાલના રિપોર્ટના કેટલાક ભાગ સામે આવી ચુકયા છે જેમાં પાકિસ્તાનના અનેક મોટા નામો ઉપર આંગળી ઉઠી રહી છે તો વડાપ્રધાન નવાઝ શરીફના લાદેન સાથેના સંબંધોને લઇને પણ દાવા થઇ રહ્યા છે. એવુ કહેવાય છે કે, લાદેન તરફથી નવાઝને અબજો રૂપિયા મળ્યા. હવે સવાલ એ છે કે શું લાદેન પાકિસ્તાનમાં રહેવા માટે ત્યાંના મોટા લોકોને પૈસા આપતો હતો? આ સનસનીખેજ દાવો ધ ફ્રન્ટીયર પોસ્ટના સંપાદક આફ્રીદીએ કર્યો છે.
જસ્ટીસ જાવેદ ઇકબાલના રિપોર્ટના કેટલાક ભાગ સામે આવી ચુકયા છે જેમાં પાકિસ્તાનના અનેક મોટા નામો ઉપર આંગળી ઉઠી રહી છે તો વડાપ્રધાન નવાઝ શરીફના લાદેન સાથેના સંબંધોને લઇને પણ દાવા થઇ રહ્યા છે. એવુ કહેવાય છે કે, લાદેન તરફથી નવાઝને અબજો રૂપિયા મળ્યા. હવે સવાલ એ છે કે શું લાદેન પાકિસ્તાનમાં રહેવા માટે ત્યાંના મોટા લોકોને પૈસા આપતો હતો? આ સનસનીખેજ દાવો ધ ફ્રન્ટીયર પોસ્ટના સંપાદક આફ્રીદીએ કર્યો છે.
2/5
જસ્ટીસ જાવેદ ઇકબાલે પોતાનો રિપોર્ટ જાન્યુઆરી ર૦૧૩માં સરકારને સોંપ્યો હતો પરંતુ સરકારે હજુ સુધી તેને જાહેર કર્યો નથી. જાવેદ ઇકબાલે રિપોર્ટ જાહેર કરવા માંગણી કરી છે. સવાલ એ છે કે સરકાર શા માટે રિપોર્ટ છુપાવી રહી છે?
જસ્ટીસ જાવેદ ઇકબાલે પોતાનો રિપોર્ટ જાન્યુઆરી ર૦૧૩માં સરકારને સોંપ્યો હતો પરંતુ સરકારે હજુ સુધી તેને જાહેર કર્યો નથી. જાવેદ ઇકબાલે રિપોર્ટ જાહેર કરવા માંગણી કરી છે. સવાલ એ છે કે સરકાર શા માટે રિપોર્ટ છુપાવી રહી છે?
3/5
રજી મે ર૦૧૧ના રોજ વિશ્વના સૌથી ખુંખાર આતંકી લાદેનનો અંત આવ્યો હતો. તેનો અંત આવી ગયો છતાં તેનુ જીન આજે પણ અમુક લોકોને ભરડામાં લઇ રહ્યુ છે. હવે જે ખુલાસો થયો છે તે પાકિસ્તાન માટે નવી મુસિબત ઉભી કરી શકે છે. લાદેનના મોત બાદ પાકિસ્તાન સરકારે એક તપાસ પંચ નિમ્યુ હતુ. જેને એબ્ટાબાદ પંચ કહેવાય છે. આ પંચે તપાસ કરવાની હતી કે લાદેન કિસ્તાનમાં આટલા દિવસ કઇ રીતે રહ્યો? અમેરિકન સૈનિકો કઇ રીતે પાકિસ્તાન વગર દાખલ થયા? લાદેનને મારીને ચાલ્યા પણ ગયા અને પાકિસ્તાનને ખબર પણ ન પડી. આ પંચના અધ્યક્ષ હતા જસ્ટીસ જાવેદ ઇકબાલ.
રજી મે ર૦૧૧ના રોજ વિશ્વના સૌથી ખુંખાર આતંકી લાદેનનો અંત આવ્યો હતો. તેનો અંત આવી ગયો છતાં તેનુ જીન આજે પણ અમુક લોકોને ભરડામાં લઇ રહ્યુ છે. હવે જે ખુલાસો થયો છે તે પાકિસ્તાન માટે નવી મુસિબત ઉભી કરી શકે છે. લાદેનના મોત બાદ પાકિસ્તાન સરકારે એક તપાસ પંચ નિમ્યુ હતુ. જેને એબ્ટાબાદ પંચ કહેવાય છે. આ પંચે તપાસ કરવાની હતી કે લાદેન કિસ્તાનમાં આટલા દિવસ કઇ રીતે રહ્યો? અમેરિકન સૈનિકો કઇ રીતે પાકિસ્તાન વગર દાખલ થયા? લાદેનને મારીને ચાલ્યા પણ ગયા અને પાકિસ્તાનને ખબર પણ ન પડી. આ પંચના અધ્યક્ષ હતા જસ્ટીસ જાવેદ ઇકબાલ.
4/5
નવી દિલ્હીઃ વિશ્વના સૌથી ખુંખાર ત્રાસવાદી ઓસામા બીન લાદેનના પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથે અંગત સંબંધો હોવાનો ખુલાસો થતા પાકિસ્તાન માટે નવી મુસિબત ઉભી કરી શકે છે. ખુલાસો થયો છે કે, લાદેન તરફથી નવાઝ શરીફને અબજો રૂપિયા મળતા હતા.
નવી દિલ્હીઃ વિશ્વના સૌથી ખુંખાર ત્રાસવાદી ઓસામા બીન લાદેનના પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથે અંગત સંબંધો હોવાનો ખુલાસો થતા પાકિસ્તાન માટે નવી મુસિબત ઉભી કરી શકે છે. ખુલાસો થયો છે કે, લાદેન તરફથી નવાઝ શરીફને અબજો રૂપિયા મળતા હતા.
5/5
તેઓ જણાવે છે કે, નવાઝ અને લાદેનના સંબંધો એટલા નજીક હતા કે બંને મળતા એટલુ જ નહી, લાદેન નવાઝને અબજો રૂપિયા પણ આપતો. તેમના દાવાને મજબુતી એટલા માટે મળે છે કે સરકાર રિપોર્ટ જાહેર કરતી નથી. પાકિસ્તાન સરકારની મદદથી લાદેન ૯ વર્ષ છુપાયો હતો. એવો દાવો છે કે લાદેન નવાઝ વચ્ચે ૯૦ના દાયકાથી સંબંધો હતા. બંને વારંવાર મળતા પણ ખરા. આવી જ એક મુલાકાતમાં સંપાદક રહમત શાહ આફ્રીદી પણ હાજર રહ્યા હતા. નવાઝ અને લાદેનના સંબંધોનો દાવો આ અખબારે જ નથી કર્યો પરંતુ પાકિસ્તાનના અનેક લોકોએ કર્યો છે. આઇએસઆઇએસના ઓફિસર ખાલીદ ખ્વાજાની પત્નિ સમામા ખાલીદે પણ પોતાના પુસ્તકમાં બંનેના સંબંધોનો ઉલ્લેખ કર્યો છે.
તેઓ જણાવે છે કે, નવાઝ અને લાદેનના સંબંધો એટલા નજીક હતા કે બંને મળતા એટલુ જ નહી, લાદેન નવાઝને અબજો રૂપિયા પણ આપતો. તેમના દાવાને મજબુતી એટલા માટે મળે છે કે સરકાર રિપોર્ટ જાહેર કરતી નથી. પાકિસ્તાન સરકારની મદદથી લાદેન ૯ વર્ષ છુપાયો હતો. એવો દાવો છે કે લાદેન નવાઝ વચ્ચે ૯૦ના દાયકાથી સંબંધો હતા. બંને વારંવાર મળતા પણ ખરા. આવી જ એક મુલાકાતમાં સંપાદક રહમત શાહ આફ્રીદી પણ હાજર રહ્યા હતા. નવાઝ અને લાદેનના સંબંધોનો દાવો આ અખબારે જ નથી કર્યો પરંતુ પાકિસ્તાનના અનેક લોકોએ કર્યો છે. આઇએસઆઇએસના ઓફિસર ખાલીદ ખ્વાજાની પત્નિ સમામા ખાલીદે પણ પોતાના પુસ્તકમાં બંનેના સંબંધોનો ઉલ્લેખ કર્યો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Exit Iraq: 23 વર્ષ, હજારો સૈનિક અને અબજો ડૉલર... હવે ઈરાન છોડી રહ્યું છે અમેરિકા, જાણો તેની પાછળનું કારણ
US Exit Iraq: 23 વર્ષ, હજારો સૈનિક અને અબજો ડૉલર... હવે ઈરાન છોડી રહ્યું છે અમેરિકા, જાણો તેની પાછળનું કારણ
અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
અમેરિકાની સેનાએ ઈરાન પર ફરી વરસાવ્યા બોમ્બ, IRGCના ઠેકાણાઓને બનાવ્યા નિશાન
અમેરિકાની સેનાએ ઈરાન પર ફરી વરસાવ્યા બોમ્બ, IRGCના ઠેકાણાઓને બનાવ્યા નિશાન
India-UK CETA: ભારત-બ્રિટન વેપાર કરાર આજથી લાગુ, 99 ટકા ભારતીય નિકાસ પર શૂન્ય ડ્યુટી, શું સસ્તું થશે?
India-UK CETA: ભારત-બ્રિટન વેપાર કરાર આજથી લાગુ, 99 ટકા ભારતીય નિકાસ પર શૂન્ય ડ્યુટી, શું સસ્તું થશે?

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
Embed widget