શોધખોળ કરો

PAKની સૂફી દરગાહ પર ISISનો આત્મઘાતી હુમલો, 100થી વધુનાં મોત

1/7
એધી ફાઉન્ડેશનના ફૈસલ એધીએ કહ્યું કે તેમણે હૈદરાબાદ અને જમશોરોની હોસ્પિટલમાં 50 શબ મોકલ્યાં છે. ડોન અખબારમાં જમશોરોના એસએસપીને ટાંકીને જણાવાયું હતું કે આત્મઘાતી હુમલો મહિલાઓ માટે અનામત વિસ્તારમાં થયો હતો. પાકિસ્તાનમાં સૂફી દરગાહો પર તહરીક એ તાલિબાન હુમલો કરે છે. 2005 બાદથી દેશભરની 25 દરગાહો પર ત્રાસવાદી હુમલા થઈ ગયા છે.
એધી ફાઉન્ડેશનના ફૈસલ એધીએ કહ્યું કે તેમણે હૈદરાબાદ અને જમશોરોની હોસ્પિટલમાં 50 શબ મોકલ્યાં છે. ડોન અખબારમાં જમશોરોના એસએસપીને ટાંકીને જણાવાયું હતું કે આત્મઘાતી હુમલો મહિલાઓ માટે અનામત વિસ્તારમાં થયો હતો. પાકિસ્તાનમાં સૂફી દરગાહો પર તહરીક એ તાલિબાન હુમલો કરે છે. 2005 બાદથી દેશભરની 25 દરગાહો પર ત્રાસવાદી હુમલા થઈ ગયા છે.
2/7
પાછલા વર્ષે 13 નવેમ્બરે બલુચિસ્તાન પ્રાંતની જાણીતી શાહ નૂરાની દરગાહ પર બ્લાસ્ટમાં 52 લોકોના મોત થયા અને 100થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન 500 વર્ષ જૂની દરગાહમાં સૂફી સંગીતનો પ્રોગ્રામ ચાલી રહ્યો હતો જેમાં એક હજારથી પણ વધુ લોકો સ્થળ પર હાજર હતા.
પાછલા વર્ષે 13 નવેમ્બરે બલુચિસ્તાન પ્રાંતની જાણીતી શાહ નૂરાની દરગાહ પર બ્લાસ્ટમાં 52 લોકોના મોત થયા અને 100થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન 500 વર્ષ જૂની દરગાહમાં સૂફી સંગીતનો પ્રોગ્રામ ચાલી રહ્યો હતો જેમાં એક હજારથી પણ વધુ લોકો સ્થળ પર હાજર હતા.
3/7
 બ્લાસ્ટ સહવાન શરીફ વિસ્તારમાં થયો હતો. આ વિસ્તાર કરાંચીથી 280 કિ.મી દૂર આવેલું છે. આ શહેરી વિસ્તાર નથી. જ્યાં દરગાહ આવેલી છે ત્યાંથી નજીકમાં 40 કિ.મી. દૂર હોસ્પિટલ આવેલી છે. આ દરગાહ સિંધના ચિફ મિનિસ્ટર સૈયદ અલી શાહના વિસ્તારમાં આવેલી છે. શાહે કહ્યું કે અને જામશોરો, નવાબશાહ અને હૈદરાબાદથી ડૉક્ટરોને સહવાન વિસ્તારમાં મોકલ્યા હતા. આખા સિંધ પ્રાંતમાં આવેલી દરગાહઓ પર સિક્યોરિટી વધારી દેવામાં આવી છે.
બ્લાસ્ટ સહવાન શરીફ વિસ્તારમાં થયો હતો. આ વિસ્તાર કરાંચીથી 280 કિ.મી દૂર આવેલું છે. આ શહેરી વિસ્તાર નથી. જ્યાં દરગાહ આવેલી છે ત્યાંથી નજીકમાં 40 કિ.મી. દૂર હોસ્પિટલ આવેલી છે. આ દરગાહ સિંધના ચિફ મિનિસ્ટર સૈયદ અલી શાહના વિસ્તારમાં આવેલી છે. શાહે કહ્યું કે અને જામશોરો, નવાબશાહ અને હૈદરાબાદથી ડૉક્ટરોને સહવાન વિસ્તારમાં મોકલ્યા હતા. આખા સિંધ પ્રાંતમાં આવેલી દરગાહઓ પર સિક્યોરિટી વધારી દેવામાં આવી છે.
4/7
 સિંધના મુખ્યમંત્રી સૈયદ મુરાદ અલીએ જણાવ્યું કે સૈન્ય પાસેથી તે વિસ્તારમાં રાત્રે પેટ્રોલિંગ કરાવવાનો આગ્રહ કરાયો છે. તેમણે કહ્યું કે સૈન્યના હેલિકોપ્ટરોથી ઈજાગ્રસ્તોને લવાઈ રહ્યા છે. આ વિસ્તાર મોટા શહેરથી ખૂબ દૂર છે, તેથી રાહત કાર્યમાં મુશ્કેલી થઈ રહી છે.
સિંધના મુખ્યમંત્રી સૈયદ મુરાદ અલીએ જણાવ્યું કે સૈન્ય પાસેથી તે વિસ્તારમાં રાત્રે પેટ્રોલિંગ કરાવવાનો આગ્રહ કરાયો છે. તેમણે કહ્યું કે સૈન્યના હેલિકોપ્ટરોથી ઈજાગ્રસ્તોને લવાઈ રહ્યા છે. આ વિસ્તાર મોટા શહેરથી ખૂબ દૂર છે, તેથી રાહત કાર્યમાં મુશ્કેલી થઈ રહી છે.
5/7
હૈદરાબાદના કમિશનર કાઝી શાહિદે જણાવ્યું કે શાહ કલંદરની દરગાહ હૈદરાબાદથી અંદાજે 130 કિ.મી. દૂરના વિસ્તારમાં છે, ત્યાં એમ્બ્યુલન્સ, મેડિકલ ટીમ તથા અન્ય ગાડીઓ હૈદરાબાદ, જમશોરો, મોરો, દાદુ અને નવાબશાહથી મોકલાઈ છે. આ વિસ્તારોની હોસ્પિટલોમાં ઈમર્જન્સી લાગુ કરી દેવાઈ છે.
હૈદરાબાદના કમિશનર કાઝી શાહિદે જણાવ્યું કે શાહ કલંદરની દરગાહ હૈદરાબાદથી અંદાજે 130 કિ.મી. દૂરના વિસ્તારમાં છે, ત્યાં એમ્બ્યુલન્સ, મેડિકલ ટીમ તથા અન્ય ગાડીઓ હૈદરાબાદ, જમશોરો, મોરો, દાદુ અને નવાબશાહથી મોકલાઈ છે. આ વિસ્તારોની હોસ્પિટલોમાં ઈમર્જન્સી લાગુ કરી દેવાઈ છે.
6/7
હુમલા સમયે દરગાહના વિશાળ પરિસરમાં હજારો શ્રદ્ધાળુઓ હાજર હતા. પાકિસ્તાને એક દિવસ પહેલાં જ બધા ત્રાસવાદીઓને ખતમ કરવાની જાહેરાત કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ એક આત્મઘાતી હુમલાખોરે પહેલા ડર ફેલાવવા માટે દરગાહના ગોલ્ડન ગેટથી એક હાથગોળો ફેંક્યો જે ફાટ્યો નહીં.
હુમલા સમયે દરગાહના વિશાળ પરિસરમાં હજારો શ્રદ્ધાળુઓ હાજર હતા. પાકિસ્તાને એક દિવસ પહેલાં જ બધા ત્રાસવાદીઓને ખતમ કરવાની જાહેરાત કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ એક આત્મઘાતી હુમલાખોરે પહેલા ડર ફેલાવવા માટે દરગાહના ગોલ્ડન ગેટથી એક હાથગોળો ફેંક્યો જે ફાટ્યો નહીં.
7/7
કરાચીઃ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સહવાનમાં આવેલ લાલ શારબાજ કલંદર દરગાહની અંદર આજે થયેલ આત્મઘાતી વિસ્ફોટમાં ઓછામાં ઓછા 100થી વધારે લોકોના મોત થયા છે, ઉપરાંત અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે. પાકિસ્તાનમાં એક સપ્તાહની અંદર આ પાંચમો આતંકી હૂમલો છે.
કરાચીઃ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સહવાનમાં આવેલ લાલ શારબાજ કલંદર દરગાહની અંદર આજે થયેલ આત્મઘાતી વિસ્ફોટમાં ઓછામાં ઓછા 100થી વધારે લોકોના મોત થયા છે, ઉપરાંત અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે. પાકિસ્તાનમાં એક સપ્તાહની અંદર આ પાંચમો આતંકી હૂમલો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
અમેરિકાની સેનાએ ઈરાન પર ફરી વરસાવ્યા બોમ્બ, IRGCના ઠેકાણાઓને બનાવ્યા નિશાન
અમેરિકાની સેનાએ ઈરાન પર ફરી વરસાવ્યા બોમ્બ, IRGCના ઠેકાણાઓને બનાવ્યા નિશાન
India-UK CETA: ભારત-બ્રિટન વેપાર કરાર આજથી લાગુ, 99 ટકા ભારતીય નિકાસ પર શૂન્ય ડ્યુટી, શું સસ્તું થશે?
India-UK CETA: ભારત-બ્રિટન વેપાર કરાર આજથી લાગુ, 99 ટકા ભારતીય નિકાસ પર શૂન્ય ડ્યુટી, શું સસ્તું થશે?
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ માટે ઢાલ બન્યો બાઇકર, રોન્ગ સાઇડ ગાડી ચલાવીને બચાવ્યો દર્દીનો જીવ, Video વાયરલ
ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ માટે ઢાલ બન્યો બાઇકર, રોન્ગ સાઇડ ગાડી ચલાવીને બચાવ્યો દર્દીનો જીવ, Video વાયરલ
Embed widget