શોધખોળ કરો

PAKની સૂફી દરગાહ પર ISISનો આત્મઘાતી હુમલો, 100થી વધુનાં મોત

1/7
એધી ફાઉન્ડેશનના ફૈસલ એધીએ કહ્યું કે તેમણે હૈદરાબાદ અને જમશોરોની હોસ્પિટલમાં 50 શબ મોકલ્યાં છે. ડોન અખબારમાં જમશોરોના એસએસપીને ટાંકીને જણાવાયું હતું કે આત્મઘાતી હુમલો મહિલાઓ માટે અનામત વિસ્તારમાં થયો હતો. પાકિસ્તાનમાં સૂફી દરગાહો પર તહરીક એ તાલિબાન હુમલો કરે છે. 2005 બાદથી દેશભરની 25 દરગાહો પર ત્રાસવાદી હુમલા થઈ ગયા છે.
એધી ફાઉન્ડેશનના ફૈસલ એધીએ કહ્યું કે તેમણે હૈદરાબાદ અને જમશોરોની હોસ્પિટલમાં 50 શબ મોકલ્યાં છે. ડોન અખબારમાં જમશોરોના એસએસપીને ટાંકીને જણાવાયું હતું કે આત્મઘાતી હુમલો મહિલાઓ માટે અનામત વિસ્તારમાં થયો હતો. પાકિસ્તાનમાં સૂફી દરગાહો પર તહરીક એ તાલિબાન હુમલો કરે છે. 2005 બાદથી દેશભરની 25 દરગાહો પર ત્રાસવાદી હુમલા થઈ ગયા છે.
2/7
પાછલા વર્ષે 13 નવેમ્બરે બલુચિસ્તાન પ્રાંતની જાણીતી શાહ નૂરાની દરગાહ પર બ્લાસ્ટમાં 52 લોકોના મોત થયા અને 100થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન 500 વર્ષ જૂની દરગાહમાં સૂફી સંગીતનો પ્રોગ્રામ ચાલી રહ્યો હતો જેમાં એક હજારથી પણ વધુ લોકો સ્થળ પર હાજર હતા.
પાછલા વર્ષે 13 નવેમ્બરે બલુચિસ્તાન પ્રાંતની જાણીતી શાહ નૂરાની દરગાહ પર બ્લાસ્ટમાં 52 લોકોના મોત થયા અને 100થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન 500 વર્ષ જૂની દરગાહમાં સૂફી સંગીતનો પ્રોગ્રામ ચાલી રહ્યો હતો જેમાં એક હજારથી પણ વધુ લોકો સ્થળ પર હાજર હતા.
3/7
 બ્લાસ્ટ સહવાન શરીફ વિસ્તારમાં થયો હતો. આ વિસ્તાર કરાંચીથી 280 કિ.મી દૂર આવેલું છે. આ શહેરી વિસ્તાર નથી. જ્યાં દરગાહ આવેલી છે ત્યાંથી નજીકમાં 40 કિ.મી. દૂર હોસ્પિટલ આવેલી છે. આ દરગાહ સિંધના ચિફ મિનિસ્ટર સૈયદ અલી શાહના વિસ્તારમાં આવેલી છે. શાહે કહ્યું કે અને જામશોરો, નવાબશાહ અને હૈદરાબાદથી ડૉક્ટરોને સહવાન વિસ્તારમાં મોકલ્યા હતા. આખા સિંધ પ્રાંતમાં આવેલી દરગાહઓ પર સિક્યોરિટી વધારી દેવામાં આવી છે.
બ્લાસ્ટ સહવાન શરીફ વિસ્તારમાં થયો હતો. આ વિસ્તાર કરાંચીથી 280 કિ.મી દૂર આવેલું છે. આ શહેરી વિસ્તાર નથી. જ્યાં દરગાહ આવેલી છે ત્યાંથી નજીકમાં 40 કિ.મી. દૂર હોસ્પિટલ આવેલી છે. આ દરગાહ સિંધના ચિફ મિનિસ્ટર સૈયદ અલી શાહના વિસ્તારમાં આવેલી છે. શાહે કહ્યું કે અને જામશોરો, નવાબશાહ અને હૈદરાબાદથી ડૉક્ટરોને સહવાન વિસ્તારમાં મોકલ્યા હતા. આખા સિંધ પ્રાંતમાં આવેલી દરગાહઓ પર સિક્યોરિટી વધારી દેવામાં આવી છે.
4/7
 સિંધના મુખ્યમંત્રી સૈયદ મુરાદ અલીએ જણાવ્યું કે સૈન્ય પાસેથી તે વિસ્તારમાં રાત્રે પેટ્રોલિંગ કરાવવાનો આગ્રહ કરાયો છે. તેમણે કહ્યું કે સૈન્યના હેલિકોપ્ટરોથી ઈજાગ્રસ્તોને લવાઈ રહ્યા છે. આ વિસ્તાર મોટા શહેરથી ખૂબ દૂર છે, તેથી રાહત કાર્યમાં મુશ્કેલી થઈ રહી છે.
સિંધના મુખ્યમંત્રી સૈયદ મુરાદ અલીએ જણાવ્યું કે સૈન્ય પાસેથી તે વિસ્તારમાં રાત્રે પેટ્રોલિંગ કરાવવાનો આગ્રહ કરાયો છે. તેમણે કહ્યું કે સૈન્યના હેલિકોપ્ટરોથી ઈજાગ્રસ્તોને લવાઈ રહ્યા છે. આ વિસ્તાર મોટા શહેરથી ખૂબ દૂર છે, તેથી રાહત કાર્યમાં મુશ્કેલી થઈ રહી છે.
5/7
હૈદરાબાદના કમિશનર કાઝી શાહિદે જણાવ્યું કે શાહ કલંદરની દરગાહ હૈદરાબાદથી અંદાજે 130 કિ.મી. દૂરના વિસ્તારમાં છે, ત્યાં એમ્બ્યુલન્સ, મેડિકલ ટીમ તથા અન્ય ગાડીઓ હૈદરાબાદ, જમશોરો, મોરો, દાદુ અને નવાબશાહથી મોકલાઈ છે. આ વિસ્તારોની હોસ્પિટલોમાં ઈમર્જન્સી લાગુ કરી દેવાઈ છે.
હૈદરાબાદના કમિશનર કાઝી શાહિદે જણાવ્યું કે શાહ કલંદરની દરગાહ હૈદરાબાદથી અંદાજે 130 કિ.મી. દૂરના વિસ્તારમાં છે, ત્યાં એમ્બ્યુલન્સ, મેડિકલ ટીમ તથા અન્ય ગાડીઓ હૈદરાબાદ, જમશોરો, મોરો, દાદુ અને નવાબશાહથી મોકલાઈ છે. આ વિસ્તારોની હોસ્પિટલોમાં ઈમર્જન્સી લાગુ કરી દેવાઈ છે.
6/7
હુમલા સમયે દરગાહના વિશાળ પરિસરમાં હજારો શ્રદ્ધાળુઓ હાજર હતા. પાકિસ્તાને એક દિવસ પહેલાં જ બધા ત્રાસવાદીઓને ખતમ કરવાની જાહેરાત કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ એક આત્મઘાતી હુમલાખોરે પહેલા ડર ફેલાવવા માટે દરગાહના ગોલ્ડન ગેટથી એક હાથગોળો ફેંક્યો જે ફાટ્યો નહીં.
હુમલા સમયે દરગાહના વિશાળ પરિસરમાં હજારો શ્રદ્ધાળુઓ હાજર હતા. પાકિસ્તાને એક દિવસ પહેલાં જ બધા ત્રાસવાદીઓને ખતમ કરવાની જાહેરાત કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ એક આત્મઘાતી હુમલાખોરે પહેલા ડર ફેલાવવા માટે દરગાહના ગોલ્ડન ગેટથી એક હાથગોળો ફેંક્યો જે ફાટ્યો નહીં.
7/7
કરાચીઃ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સહવાનમાં આવેલ લાલ શારબાજ કલંદર દરગાહની અંદર આજે થયેલ આત્મઘાતી વિસ્ફોટમાં ઓછામાં ઓછા 100થી વધારે લોકોના મોત થયા છે, ઉપરાંત અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે. પાકિસ્તાનમાં એક સપ્તાહની અંદર આ પાંચમો આતંકી હૂમલો છે.
કરાચીઃ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સહવાનમાં આવેલ લાલ શારબાજ કલંદર દરગાહની અંદર આજે થયેલ આત્મઘાતી વિસ્ફોટમાં ઓછામાં ઓછા 100થી વધારે લોકોના મોત થયા છે, ઉપરાંત અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે. પાકિસ્તાનમાં એક સપ્તાહની અંદર આ પાંચમો આતંકી હૂમલો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
US-Iran Conflict: જોર્ડનમાં બે અમેરિકન સૈનિકોના મોત બાદ અમેરિકા ભડક્યું, ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક
US-Iran Conflict: જોર્ડનમાં બે અમેરિકન સૈનિકોના મોત બાદ અમેરિકા ભડક્યું, ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
Embed widget