શોધખોળ કરો

પાકિસ્તાનના લાહોરમાં ભગતસિંહના નામે હશે ચોક, પાક કોર્ટે સરકારને નામ બદલવા કર્યો આદેશ

1/5
2/5
અરજી દાખલ કરવાવાળાની દલીલ છે કે ભગતસિંહ સ્વતંત્રતા સેનાની છે. તેમને પોતાના સાથીઓ સાથે મળીને આઝાદી માટે કુરબાની આપી છે. તેમને કહ્યું કે, પાકિસ્તાનના સંસ્થાપક કાયદે આઝમ મોહમ્મદ અલી ઝિન્નાએ પણ ભગતસિંહને શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે, તેમને આખા પ્રાયદ્વીપમાં ભગતસિંહ જેવા બહાદુર વ્યક્તિ નથી જોયું. તેમને કહ્યું, આ ન્યાયના દ્રષ્ટિકોણથી યોગ્ય થશે કે શાદમાન ચોક ચોકનું નામ ભગતસિંહના નામ પર રાખવામાં આવે.
અરજી દાખલ કરવાવાળાની દલીલ છે કે ભગતસિંહ સ્વતંત્રતા સેનાની છે. તેમને પોતાના સાથીઓ સાથે મળીને આઝાદી માટે કુરબાની આપી છે. તેમને કહ્યું કે, પાકિસ્તાનના સંસ્થાપક કાયદે આઝમ મોહમ્મદ અલી ઝિન્નાએ પણ ભગતસિંહને શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે, તેમને આખા પ્રાયદ્વીપમાં ભગતસિંહ જેવા બહાદુર વ્યક્તિ નથી જોયું. તેમને કહ્યું, આ ન્યાયના દ્રષ્ટિકોણથી યોગ્ય થશે કે શાદમાન ચોક ચોકનું નામ ભગતસિંહના નામ પર રાખવામાં આવે.
3/5
લાહોર ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ શાહિદ જમીલ ખાને ભગતસિંહ મેમોરિયલ ફાઉન્ડેશનના અધ્યક્ષ ઇમ્તિયાઝ રાશિદ કુરેશીની અરજી પર સુનાવણી કરતાં લાહોરના ઉપાયુક્તને આદેશ આપ્યો કે તે કાયદાની હદમાં રહીને શાદમાન ચોકનું નામ બદલીને ભગતસિંહના નામે રાખવાનો નિર્ણય લે.
લાહોર ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ શાહિદ જમીલ ખાને ભગતસિંહ મેમોરિયલ ફાઉન્ડેશનના અધ્યક્ષ ઇમ્તિયાઝ રાશિદ કુરેશીની અરજી પર સુનાવણી કરતાં લાહોરના ઉપાયુક્તને આદેશ આપ્યો કે તે કાયદાની હદમાં રહીને શાદમાન ચોકનું નામ બદલીને ભગતસિંહના નામે રાખવાનો નિર્ણય લે.
4/5
નવી દિલ્હીઃ પાકિસ્તાનની એક કોર્ટે બુધાવારે લાહોર જિલ્લા સરકારને આદેશ આપ્યો છે કે તે શાદમાન ચોકનું નામ બદલીને સ્વતત્રતા સેનાની ભગતસિંહના નામ પર રાખવાના સંબંધમાં નિર્ણય કરે. બ્રિટિશ શાસન દરમિયાન 87 વર્ષ પહેલા સ્વતંત્રતા સેનાની સરદાર ભગતસિંહને અહીં ફાંસી આપવામાં આવી હતી.
નવી દિલ્હીઃ પાકિસ્તાનની એક કોર્ટે બુધાવારે લાહોર જિલ્લા સરકારને આદેશ આપ્યો છે કે તે શાદમાન ચોકનું નામ બદલીને સ્વતત્રતા સેનાની ભગતસિંહના નામ પર રાખવાના સંબંધમાં નિર્ણય કરે. બ્રિટિશ શાસન દરમિયાન 87 વર્ષ પહેલા સ્વતંત્રતા સેનાની સરદાર ભગતસિંહને અહીં ફાંસી આપવામાં આવી હતી.
5/5
ભગતસિંહ અને તેના સાથીઓ - રાજગુરુ અને સુખદેવને પૂર્વવર્તી લાહોર જેલમાં 23 માર્ચ 1931ના દિવસે ફાંસી આપવામાં આવી હતી. શાદમાન ચોક તે સ્થાને બનેલો છે.
ભગતસિંહ અને તેના સાથીઓ - રાજગુરુ અને સુખદેવને પૂર્વવર્તી લાહોર જેલમાં 23 માર્ચ 1931ના દિવસે ફાંસી આપવામાં આવી હતી. શાદમાન ચોક તે સ્થાને બનેલો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Embed widget