શોધખોળ કરો
પાકિસ્તાનના લાહોરમાં ભગતસિંહના નામે હશે ચોક, પાક કોર્ટે સરકારને નામ બદલવા કર્યો આદેશ
1/5

2/5

અરજી દાખલ કરવાવાળાની દલીલ છે કે ભગતસિંહ સ્વતંત્રતા સેનાની છે. તેમને પોતાના સાથીઓ સાથે મળીને આઝાદી માટે કુરબાની આપી છે. તેમને કહ્યું કે, પાકિસ્તાનના સંસ્થાપક કાયદે આઝમ મોહમ્મદ અલી ઝિન્નાએ પણ ભગતસિંહને શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે, તેમને આખા પ્રાયદ્વીપમાં ભગતસિંહ જેવા બહાદુર વ્યક્તિ નથી જોયું. તેમને કહ્યું, આ ન્યાયના દ્રષ્ટિકોણથી યોગ્ય થશે કે શાદમાન ચોક ચોકનું નામ ભગતસિંહના નામ પર રાખવામાં આવે.
Published at : 06 Sep 2018 10:44 AM (IST)
Tags :
LahoreView More





















