શોધખોળ કરો
નાઈજેરીયા: આત્મઘાતી હુમલામાં 22 લોકોના મોત, 72થી વધુ ઘાયલ
1/3

બોર્નો: નાઈજીરીયામાં બોર્નોના એક બજારમાં થયેલા આત્મઘાતી હુમલામાં 22 લોકોના મોત થયા છે. અને 72થી વધુ લોકો ઘાયલ થયા છે જેમાં 22ની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. એક અધિકારીએ જણાવ્યું કે મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે.
2/3

આ હુમલો શુક્રવારે સાંજે 8 વાગે નાઈજીરીયામાં બોર્નો રાજ્યના કોનડુગા સ્થિત માછલી બજારમાં થયો હતો. જ્યાં ત્રણ આત્મઘાતી હુમલાવરોએ ભારે ભીડવાળી જગ્યાએ પોતાની જાતને ઉડાવી દીધી હતી.
Published at : 17 Feb 2018 10:49 PM (IST)
View More





















