શોધખોળ કરો

Pradhan Mantri Krishi Sinchai Yojana: ઓછા પાણીમાં વધારે ઉત્પાદન લેવામાં ઘણી મદદગાર છે આ સ્કીમ, ખેડૂતો આજે જ ઉઠાવે લાભ

યોજનાને ખેડૂતો તરફથી મળેલા પ્રતિસાદને જોતાં કેન્દ્ર સરકારે ડિસેમ્બર 2021માં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાને 2026 સુધી લંબાવી હતી.

Pradhan Mantri Krishi Sinchai Yojana: ખેડૂતોની આવક બમણી કરવા સરકાર વિવિધ પ્રકારની યોજના ચલાવી રહી છે. આવી જ એક યોજના છે, જેમાં ખેડૂતો ઓછા પાણીએ ખેતી કરી શકે છે. આ યોજનાનું નામ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના છે.  યોજનાને ખેડૂતો તરફથી મળેલા પ્રતિસાદને જોતાં કેન્દ્ર સરકારે ડિસેમ્બર 2021માં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાને 2026 સુધી લંબાવી હતી.

શું છે યોજનાનો હેતુ

દેશમાં આશરે 14 કરોડ હેક્ટર જમીન પર ખેતી થાય છે, 2015માં જ્યારે પીએમ કૃષિ સિંચાઈ યોજનાની શરૂઆત થઈ ત્યારે 6.5 કરોડ હેક્ટર જમીનમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ હતી. જેનો મતલબ મોટા ભાગની ખેતીની જમીન વરસાદી પાણી પર આધારિત હતી. વરસાદ આધારિત વિસ્તારમાં જો સમયસર વરસાદ ન પડે તો પાક ઓછો થાય છે. જેના કારણે ખેડૂતોને જેટલો જોઈએ તેટલો લાભ મળતો નથી. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનો હેતુ દરેક ખેતર સુધી પાણી પહોંચાડવાનો છે. આ એક અમ્બ્રેલા સ્કીમ છે અને તેમાં મુખ્યત્વે બે ઘટકો સામેલ કરવામાં આવ્યા છે.

આ યોજનાનો હેતુ દરેક ખેતર સુધી પાણી પહોંચાડવા અને ખેતી યોગ્ય જમીનનો વિસ્તાર કરવાનો છે. આ ઉપરાંત ખેતરમાં પાણીના ઉપયોગની પદ્ધતિમાં સુધારો કરવાનો તથા કાયમી જળ સંરક્ષણ પ્રથાને રજૂ કરવાનો છે. પાણીની બચત આ યોજનાની મુખ્ય બાબત છે. 2020-21 દરમિયાન આ યોજના અંતર્ગત 9 લાખ 38 હજાર હેક્ટર જમીન સિંચાઈ હેઠળ આવરી લેવાઈ હતી. જેમાં ટપક અને ફૂવારા પદ્ધતિ સામેલ છે.

આ પણ વાંચોઃ

Kesar Mango Price: કેસર કેરી પર પડ્યો Tauktae વાવાઝોડાનો માર, ભાવ થયો બમણો

Gujarat Farmers Scheme: ગુજરાતમાં 14 લાખથી વધુ ખેડૂતોએ આ સહાય મેળવવા કરી છે અરજી, જાણો કયા જિલ્લામાંથી મળી સૌથી વધુ અરજી

Gujarat Farmers Scheme:   ગુજરાતમાં ખેડૂત ખાતેદારનું મોત થાય તો મળે છે રૂપિયા બે લાખની સહાય, જાણો ક્યાં અને કેવી રીતે કરશો અરજી

Cashew Farming: લખપતિ નહીં કરોડપતિ પણ બની શકશો, કાજુની ખેતીથી આ રીતે થઈ શકો છો માલામાલ

ગુજરાત સરકાર ખેડૂતોને ખાદ્યતેલના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા આપે છે આટલી સહાય, જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget