શોધખોળ કરો

વૈજ્ઞાનિકોનો કમાલઃ બટાકાને આઠ મહિના સુધી સ્ટોર કરી શકાશે, સ્વાદ નહીં બગડે

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અત્યાર સુધી બટાટાને 40 દિવસ સુધી યોગ્ય રીતે સંગ્રહિત કરી શકાતા હતા. નવી પદ્ધતિથી માત્ર એક જ વાર છંટકાવ કરવાથી બટાકાને આઠ મહિના સુધી કોલ્ડ સ્ટોરેજમાં સુરક્ષિત રાખી શકાય છે.

Agriculture news: દેશના ખેડૂતોને હવે આઠ મહિના સુધી બટાકાનો સંગ્રહ કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CPRI)ના વૈજ્ઞાનિકોએ ખાદ્ય તેલના છંટકાવની નવી અસરકારક પદ્ધતિની શોધ કરી છે. હવે આઠ મહિના સુધી બટાટા ફૂટશે નહીં અને બટેટાનો સ્વાદ પણ બગડશે નહીં. સંસ્થાએ આ પદ્ધતિની પેટન્ટ માટે અરજી પણ કરી છે. વૈજ્ઞાનિકો સ્પ્રે વિશે અન્ય ઘણા પાસાઓનો અભ્યાસ કરી રહ્યા છે. આ પછી આ નવી પદ્ધતિ બટાટા ઉત્પાદકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

અત્યાર સુધી બટાકાના સંગ્રહ માટે વપરાતા જૂના સ્પ્રેને સ્વાસ્થ્ય માટે જોખમી ગણવામાં આવતા હતા. વિશ્વના ઘણા દેશોએ જૂની પદ્ધતિનો ઉપયોગ કરીને બટાકાના સંગ્રહ માટે છંટકાવ પર પ્રતિબંધ મૂક્યો છે. આ કારણોસર, સીપીઆરઆઈના વૈજ્ઞાનિકોએ આરોગ્યની દ્રષ્ટિએ બટાટાના લાંબા ગાળાના સંગ્રહ માટે સ્પ્રેની નવી પદ્ધતિ તૈયાર કરી છે. સંસ્થાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અત્યાર સુધી બટાટાને 40 દિવસ સુધી યોગ્ય રીતે સંગ્રહિત કરી શકાતા હતા. નવી પદ્ધતિથી માત્ર એક જ વાર છંટકાવ કરવાથી બટાકાને આઠ મહિના સુધી કોલ્ડ સ્ટોરેજમાં સુરક્ષિત રાખી શકાય છે.

જૂના સ્પ્રેમાં ઓછો ખર્ચ અને વધુ જોખમ

જોકે સીપીઆરઆઈ સ્પ્રે પદ્ધતિની કિંમત વધારે છે પરંતુ સ્વાસ્થ્ય માટે કોઈ જોખમ નથી. જૂની સ્પ્રે પદ્ધતિની કિંમત ઓછી છે, પરંતુ આરોગ્ય માટે જોખમ વધારે છે. નવી પદ્ધતિથી સ્પ્રેની કિંમત 1.5 રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે જૂની પદ્ધતિમાં 20 પૈસા પ્રતિ કિલો છે. નવો સ્પ્રે એક વખત અને જુનો સ્પ્રે બે વખત કરવાનો હોય છે.

સ્પ્રેથી નહીં બદલાય બટાકાનો સ્વાદ

સંસ્થાના વૈજ્ઞાનિક ડૉ.અરવિંદ જયસ્વાલના  કહેવા મુજબ વૈજ્ઞાનિકોએ ખાદ્ય તેલનો સ્પ્રે તૈયાર કર્યો છે અને તે બટાટાને આઠ મહિના સુધી સંગ્રહિત કરવામાં મદદ કરશે. અત્યાર સુધી બટાકાના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા સ્પ્રે પર વિદેશમાં પ્રતિબંધ છે. આ સ્પ્રે બટાકાનો સ્વાદ બદલાશે નહીં અને લાંબા સમય સુધી અંકુરિત નહીં થાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

White Brinjal Farming: પરંપરાગત ખેતી છોડો અને કરો સફેદ રીંગણની ખેતી, 3-4 મહિનામાં જ થશે બમ્પર કમાણી
White Brinjal Farming: પરંપરાગત ખેતી છોડો અને કરો સફેદ રીંગણની ખેતી, 3-4 મહિનામાં જ થશે બમ્પર કમાણી
Agriculture: ચાલુ વર્ષે 5 દિવસ મોડું બેસ્યું ચોમાસું, આનાથી પાકોની ક્વોલિટી પર શું પડશે અસર ? જાણો
Agriculture: ચાલુ વર્ષે 5 દિવસ મોડું બેસ્યું ચોમાસું, આનાથી પાકોની ક્વોલિટી પર શું પડશે અસર ? જાણો
Agriculture: ખેડૂતભાઈઓ આ સરકારી સ્કીમમાં રોકે માત્ર 55 રૂપિયા, 60 ની ઉંમર પછી દર વર્ષે મળશે 36 હજાર
Agriculture: ખેડૂતભાઈઓ આ સરકારી સ્કીમમાં રોકે માત્ર 55 રૂપિયા, 60 ની ઉંમર પછી દર વર્ષે મળશે 36 હજાર
ખેડૂતો માટે કમાણીનો શોર્ટકટ! પરંપરાગત ખેતી છોડી આ ઔષધીય છોડ વાવો, ઓછા સમયમાં બની જશો લખપતિ
ખેડૂતો માટે કમાણીનો શોર્ટકટ! પરંપરાગત ખેતી છોડી આ ઔષધીય છોડ વાવો, ઓછા સમયમાં બની જશો લખપતિ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget