શોધખોળ કરો

PM Kisan Yojna: પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો આ તારીખે આવશે બેન્ક એકાઉન્ટમાં, ફટાફટ કરો આ કામ

PM Kisan Yojna:પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ લાભ મેળવવા માટે e-KYC જરૂરી છે

PM Kisan Samman Nidhi: પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો કેન્દ્ર સરકાર ફેબ્રુઆરીના અંત સુધીમાં જાહેર કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીએ બિહારની મુલાકાત લેશે અને કૃષિ કાર્યક્રમોમાં ભાગ લેશે અને અન્ય વિકાસ કાર્યક્રમો શરૂ કરશે અને ત્યારબાદ તેઓ પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો ખેડૂતોના બેન્ક એકાઉન્ટમા મોકલશે.

ફટાફટ કરાવો eKYC

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ લાભ મેળવવા માટે e-KYC જરૂરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓક્ટોબર, 2024 ના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 18મો હપ્તો બહાર પાડ્યો હતો

પીએમ કિસાન યોજના શું છે?

પીએમ કિસાન એ કેન્દ્ર સરકારની યોજના છે, જે ભારત સરકાર દ્વારા 100 ટકા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. આ અંતર્ગત હપ્તાની રકમ સીધી લાભાર્થીઓના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજના હેઠળ જમીનધારક ખેડૂત પરિવારો (જેમના નામે ખેતીલાયક જમીન છે) ના આધાર-લિંક્ડ બેન્ક ખાતામાં દર ચાર મહિને 2,000 રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક 6,000 રૂપિયાની ચુકવણી કરવામાં આવે છે.

eKYC કરવું શા માટે જરૂરી છે?

eKYC કરવું જરૂરી છે જેથી યોજનાના લાભો કોઈપણ વચેટિયાની સંડોવણી વિના દેશભરના તમામ ખેડૂતો સુધી પહોંચે. આનાથી છેતરપિંડીની શક્યતા ઓછી થાય છે.

પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે eKYC ની ત્રણ પદ્ધતિઓ છે

OTP આધારિત e-KYC (PM-KISAN પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશન પર ઉપલબ્ધ)

બાયોમેટ્રિક આધારિત ઇ-કેવાયસી કોમન સર્વિસ સેન્ટર્સ (CSC) અને સ્ટેટ સર્વિસ સેન્ટર્સ (SSK) પર ઉપલબ્ધ છે.

લાખો ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતો ફેસ ઓથેન્ટિકેશન-આધારિત ઇ-કેવાયસી (પીએમ કિસાન મોબાઇલ એપ્લિકેશન પર ઉપલબ્ધ)

પીએમ કિસાન યોજના માટે કેવી રીતે નોંધણી કરાવવી?

યોજનાના પાત્ર લાભાર્થીઓએ આધાર કાર્ડ, નાગરિકતા પ્રમાણપત્ર, જમીનની માલિકી દર્શાવતા દસ્તાવેજો, બેન્ક ખાતાની વિગતો સાથે e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

સૌ પ્રથમ પીએમ-કિસાન પોર્ટલ પર જાવ અને રજિસ્ટર ઓનલાઈન પર ક્લિક કરો.

તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) ની મુલાકાત લો.

તમારી રાજ્ય સરકારના નોડલ અધિકારીઓનો સંપર્ક કરો.

સ્થાનિક મહેસૂલ અધિકારીનો સંપર્ક કરો.

આ પણ વાંચો

ખેડૂતો બરબાદ થયેલા પાકના પુરા પૈસા મેળવી શકે છે, આ છે ખૂબ જ સરળ રીત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસરની 51 જગ્યા પર ભરતી, જાણો કેટલો મળશે પગાર?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસરની 51 જગ્યા પર ભરતી, જાણો કેટલો મળશે પગાર?
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
Violence in Bangladesh: બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, ઢાકામાં બોમ્બ વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત
Violence in Bangladesh: બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, ઢાકામાં બોમ્બ વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત
Embed widget