શોધખોળ કરો

PM Kisan Samman Nidhi Yojana: શું પતિ-પત્ની બંનેને મળી શકે છે પીએમ કિસાન યોજનાનો લાભ ? જાણો શું કહે છે નિયમ

PM Kisan Samman Nidhi Yojana: પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના નિયમો અનુસાર, ખેડૂત પરિવારોને તેનો લાભ મળે છે. કુટુંબ એટલે પતિ-પત્ની અને બે નાનાં બાળકો.

PM Kisan Samman Nidhi Yojana:  પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક વિશેષ યોજના છે, જે અંતર્ગત ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા આર્થિક સહાય તરીકે આપવામાં આવે છે. આ યોજના હેઠળ આ 6 હજાર રૂપિયા એક વર્ષમાં ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે. એટલે કે ત્રણ વખતમાં બે હજાર રૂપિયાના હપ્તા સીધા લાભાર્થી ખેડૂતોના ખાતામાં આવે છે. આ યોજનાનો લાભ એવા નાના અને સીમાંત ખેડૂત પરિવારોને મળે છે જેમની પાસે 2 હેક્ટર સુધીની ખેતીલાયક જમીન છે. હવે આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું પીએમ કિસાન યોજના હેઠળ પતિ-પત્ની બંનેને 6 હજાર રૂપિયા મળી શકે છે?

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના નિયમો અનુસાર, ખેડૂત પરિવારોને તેનો લાભ મળે છે. કુટુંબ એટલે પતિ-પત્ની અને બે નાનાં બાળકો. એટલે કે, યોજના હેઠળ, જીવનસાથીમાંથી એક જ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી શકે છે.

જો પતિ-પત્ની બંનેએ આ યોજના માટે અરજી કરી છે અને અત્યાર સુધી બંનેને આ યોજના હેઠળ પૈસા મળી રહ્યા છે, તો તેઓએ તે રકમ યોજના હેઠળ સરકારને પરત કરવાની રહેશે.

આ ખેડૂતોને નથી મળતો લાભ

તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ મળતો નથી. સરકારી કર્મચારીઓ કે આવકવેરો ભરતા ખેડૂતોને આ યોજના માટે લાયક બનાવવામાં આવ્યા નથી. આ સિવાય 10 હજાર રૂપિયાથી વધુ પેન્શન મેળવનાર ડોક્ટર, એન્જિનિયર અને કર્મચારીઓ પણ પીએમ કિસાન યોજનાનો લાભ નહીં લઈ શકે.

આ સિવાય સાંસદો અને ધારાસભ્યોને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળતો નથી. KPM કિસાન યોજનાના નિયમો અનુસાર વાર્ષિક 6 હજાર રૂપિયા એ જ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જેના નામે ખેતર-ખાસરા હશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Embed widget