શોધખોળ કરો

PM Kisan Samman Nidhi Yojana: શું પતિ-પત્ની બંનેને મળી શકે છે પીએમ કિસાન યોજનાનો લાભ ? જાણો શું કહે છે નિયમ

PM Kisan Samman Nidhi Yojana: પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના નિયમો અનુસાર, ખેડૂત પરિવારોને તેનો લાભ મળે છે. કુટુંબ એટલે પતિ-પત્ની અને બે નાનાં બાળકો.

PM Kisan Samman Nidhi Yojana:  પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક વિશેષ યોજના છે, જે અંતર્ગત ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા આર્થિક સહાય તરીકે આપવામાં આવે છે. આ યોજના હેઠળ આ 6 હજાર રૂપિયા એક વર્ષમાં ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે. એટલે કે ત્રણ વખતમાં બે હજાર રૂપિયાના હપ્તા સીધા લાભાર્થી ખેડૂતોના ખાતામાં આવે છે. આ યોજનાનો લાભ એવા નાના અને સીમાંત ખેડૂત પરિવારોને મળે છે જેમની પાસે 2 હેક્ટર સુધીની ખેતીલાયક જમીન છે. હવે આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું પીએમ કિસાન યોજના હેઠળ પતિ-પત્ની બંનેને 6 હજાર રૂપિયા મળી શકે છે?

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના નિયમો અનુસાર, ખેડૂત પરિવારોને તેનો લાભ મળે છે. કુટુંબ એટલે પતિ-પત્ની અને બે નાનાં બાળકો. એટલે કે, યોજના હેઠળ, જીવનસાથીમાંથી એક જ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી શકે છે.

જો પતિ-પત્ની બંનેએ આ યોજના માટે અરજી કરી છે અને અત્યાર સુધી બંનેને આ યોજના હેઠળ પૈસા મળી રહ્યા છે, તો તેઓએ તે રકમ યોજના હેઠળ સરકારને પરત કરવાની રહેશે.

આ ખેડૂતોને નથી મળતો લાભ

તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ મળતો નથી. સરકારી કર્મચારીઓ કે આવકવેરો ભરતા ખેડૂતોને આ યોજના માટે લાયક બનાવવામાં આવ્યા નથી. આ સિવાય 10 હજાર રૂપિયાથી વધુ પેન્શન મેળવનાર ડોક્ટર, એન્જિનિયર અને કર્મચારીઓ પણ પીએમ કિસાન યોજનાનો લાભ નહીં લઈ શકે.

આ સિવાય સાંસદો અને ધારાસભ્યોને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળતો નથી. KPM કિસાન યોજનાના નિયમો અનુસાર વાર્ષિક 6 હજાર રૂપિયા એ જ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જેના નામે ખેતર-ખાસરા હશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget