શોધખોળ કરો

PM Kisan Samman Nidhi Yojana: શું પતિ-પત્ની બંનેને મળી શકે છે પીએમ કિસાન યોજનાનો લાભ ? જાણો શું કહે છે નિયમ

PM Kisan Samman Nidhi Yojana: પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના નિયમો અનુસાર, ખેડૂત પરિવારોને તેનો લાભ મળે છે. કુટુંબ એટલે પતિ-પત્ની અને બે નાનાં બાળકો.

PM Kisan Samman Nidhi Yojana:  પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક વિશેષ યોજના છે, જે અંતર્ગત ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા આર્થિક સહાય તરીકે આપવામાં આવે છે. આ યોજના હેઠળ આ 6 હજાર રૂપિયા એક વર્ષમાં ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે. એટલે કે ત્રણ વખતમાં બે હજાર રૂપિયાના હપ્તા સીધા લાભાર્થી ખેડૂતોના ખાતામાં આવે છે. આ યોજનાનો લાભ એવા નાના અને સીમાંત ખેડૂત પરિવારોને મળે છે જેમની પાસે 2 હેક્ટર સુધીની ખેતીલાયક જમીન છે. હવે આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું પીએમ કિસાન યોજના હેઠળ પતિ-પત્ની બંનેને 6 હજાર રૂપિયા મળી શકે છે?

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના નિયમો અનુસાર, ખેડૂત પરિવારોને તેનો લાભ મળે છે. કુટુંબ એટલે પતિ-પત્ની અને બે નાનાં બાળકો. એટલે કે, યોજના હેઠળ, જીવનસાથીમાંથી એક જ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી શકે છે.

જો પતિ-પત્ની બંનેએ આ યોજના માટે અરજી કરી છે અને અત્યાર સુધી બંનેને આ યોજના હેઠળ પૈસા મળી રહ્યા છે, તો તેઓએ તે રકમ યોજના હેઠળ સરકારને પરત કરવાની રહેશે.

આ ખેડૂતોને નથી મળતો લાભ

તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ મળતો નથી. સરકારી કર્મચારીઓ કે આવકવેરો ભરતા ખેડૂતોને આ યોજના માટે લાયક બનાવવામાં આવ્યા નથી. આ સિવાય 10 હજાર રૂપિયાથી વધુ પેન્શન મેળવનાર ડોક્ટર, એન્જિનિયર અને કર્મચારીઓ પણ પીએમ કિસાન યોજનાનો લાભ નહીં લઈ શકે.

આ સિવાય સાંસદો અને ધારાસભ્યોને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળતો નથી. KPM કિસાન યોજનાના નિયમો અનુસાર વાર્ષિક 6 હજાર રૂપિયા એ જ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જેના નામે ખેતર-ખાસરા હશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget