શોધખોળ કરો

World Environment Day: કેમિકલ ફ્રી થશે ખેતી, નમામિ ગંગેને મળશે નવી તાકાતઃ માટી બચાવો આંદોલન કાર્યક્રમમાં બોલ્યા પીએમ મોદી

દિલ્હીમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી મોદીએ 'માટી બચાવો આંદોલન' કાર્યક્રમમાં ભાગ લીધો.લોકોને સંબોધતા તેમણે કહ્યું કે, પર્યાવરણનું સંરક્ષણ કરવાનાં ભારતનાં પ્રયાસો ફળદાયી રહ્યાં છે.

World Environment Day:  દિલ્હીમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી મોદીએ 'માટી બચાવો આંદોલન' કાર્યક્રમમાં ભાગ લીધો હતો. લોકોને સંબોધતા તેમણે કહ્યું હતું કે, પર્યાવરણનું સંરક્ષણ કરવાનાં ભારતનાં પ્રયાસો ફળદાયી રહ્યાં છે. જળવાયુ પરિવર્તનમાં ભારતની ભૂમિકા નહિવત છે ત્યારે ભારત આ પ્રયાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, વિશ્વના મોટા આધુનિક દેશો પૃથ્વીના સંસાધનોનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે એટલું જ નહીં, પરંતુ સૌથી વધુ કાર્બન ઉત્સર્જન તેમના ખાતામાં જાય છે.

તેમણે ઉમેર્યું હતું કે, "આ વર્ષના બજેટમાં, અમે ગંગા કિનારે આવેલાં ગામડાંઓમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનો, પ્રાકૃતિક ખેતીનો વિશાળ કોરિડોર બનાવવાનો નિર્ણય કર્યો છે. તેનાથી આપણાં ખેતરોને માત્ર રસાયણ મુક્ત જ નહીં થાય, પરંતુ નમામિ ગંગે અભિયાનને પણ નવું બળ મળશે.

દેશના લોકોને જળ સંરક્ષણ સાથે જોડવામાં આવી રહ્યા છે - પ્રધાનમંત્રી

વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે, "આ પહેલા આપણા દેશના ખેડૂત પાસે તેની પાસે કેવા પ્રકારની માટી છે, તેની માટીમાં શું ઉણપ છે વગેરેની જાણકારીનો અભાવ હતો. આ સમસ્યાને દૂર કરવા માટે દેશના ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવા માટે એક મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. અમે કેચ ધ રેઇન જેવા અભિયાન દ્વારા દેશના લોકોને જળસંચય સાથે જોડી રહ્યા છીએ. આ વર્ષે માર્ચમાં દેશની 13 મોટી નદીઓના સંરક્ષણનું અભિયાન પણ શરૂ થઈ ગયું છે. જેમાં પાણીમાં પ્રદૂષણ ઘટાડવાની સાથે સાથે નદીઓના કિનારે જંગલોનું વાવેતર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

તમારે આ પાંચ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

"જમીનને બચાવવા માટે, અમે પાંચ મુખ્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પહેલું- જમીનને કેમિકલરહિત કેવી રીતે બનાવી શકાય. બીજું, જમીનમાં રહેતા જીવોને કેવી રીતે બચાવી શકાય, જેને તકનીકી ભાષામાં તમે માટીના કાર્બનિક પદાર્થો કહો છો. ત્રીજું, જમીનમાં ભેજને કેવી રીતે જાળવવો, તેમાં પાણીની ઉપલબ્ધતા કેવી રીતે વધારવી. ચોથું, ભૂગર્ભ જળના ઘટાડાને કારણે જમીનને થયેલા નુકસાનને કેવી રીતે દૂર કરવું અને પાંચમું, જંગલોના વ્યાપમાં ઘટાડો થવાને કારણે જમીનનું સતત ધોવાણ કેવી રીતે અટકાવવું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 

વિડિઓઝ

Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત
Delhi Air Pollution: પ્રદૂષણ ઘટાડવા દિલ્લી સરકારનો મોટો નિર્ણય
Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
બ્રુનેઈમાં કામ કરશો તો કેટલી કમાણી થશે, બ્રુનેઈ ડોલરની ભારતમાં કિંમત જાણી ચોંકી જશો 
બ્રુનેઈમાં કામ કરશો તો કેટલી કમાણી થશે, બ્રુનેઈ ડોલરની ભારતમાં કિંમત જાણી ચોંકી જશો 
RBI એ રેપો રેટમાં આપેલી રાહતની અસર! જાણો કઈ બેંક આપી રહી છે સૌથી ઓછા વ્યાજ પર પર્સનલ લોન
RBI એ રેપો રેટમાં આપેલી રાહતની અસર! જાણો કઈ બેંક આપી રહી છે સૌથી ઓછા વ્યાજ પર પર્સનલ લોન
Tata Motors એ પોતાનો વાયદો પૂરો કર્યો, મહિલા ક્રિકેટ ટીમને ગિફ્ટ કરી Sierra SUV, જાણો કિંમત 
Tata Motors એ પોતાનો વાયદો પૂરો કર્યો, મહિલા ક્રિકેટ ટીમને ગિફ્ટ કરી Sierra SUV, જાણો કિંમત 
Embed widget