શોધખોળ કરો

World Environment Day: કેમિકલ ફ્રી થશે ખેતી, નમામિ ગંગેને મળશે નવી તાકાતઃ માટી બચાવો આંદોલન કાર્યક્રમમાં બોલ્યા પીએમ મોદી

દિલ્હીમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી મોદીએ 'માટી બચાવો આંદોલન' કાર્યક્રમમાં ભાગ લીધો.લોકોને સંબોધતા તેમણે કહ્યું કે, પર્યાવરણનું સંરક્ષણ કરવાનાં ભારતનાં પ્રયાસો ફળદાયી રહ્યાં છે.

World Environment Day:  દિલ્હીમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી મોદીએ 'માટી બચાવો આંદોલન' કાર્યક્રમમાં ભાગ લીધો હતો. લોકોને સંબોધતા તેમણે કહ્યું હતું કે, પર્યાવરણનું સંરક્ષણ કરવાનાં ભારતનાં પ્રયાસો ફળદાયી રહ્યાં છે. જળવાયુ પરિવર્તનમાં ભારતની ભૂમિકા નહિવત છે ત્યારે ભારત આ પ્રયાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, વિશ્વના મોટા આધુનિક દેશો પૃથ્વીના સંસાધનોનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે એટલું જ નહીં, પરંતુ સૌથી વધુ કાર્બન ઉત્સર્જન તેમના ખાતામાં જાય છે.

તેમણે ઉમેર્યું હતું કે, "આ વર્ષના બજેટમાં, અમે ગંગા કિનારે આવેલાં ગામડાંઓમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનો, પ્રાકૃતિક ખેતીનો વિશાળ કોરિડોર બનાવવાનો નિર્ણય કર્યો છે. તેનાથી આપણાં ખેતરોને માત્ર રસાયણ મુક્ત જ નહીં થાય, પરંતુ નમામિ ગંગે અભિયાનને પણ નવું બળ મળશે.

દેશના લોકોને જળ સંરક્ષણ સાથે જોડવામાં આવી રહ્યા છે - પ્રધાનમંત્રી

વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે, "આ પહેલા આપણા દેશના ખેડૂત પાસે તેની પાસે કેવા પ્રકારની માટી છે, તેની માટીમાં શું ઉણપ છે વગેરેની જાણકારીનો અભાવ હતો. આ સમસ્યાને દૂર કરવા માટે દેશના ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવા માટે એક મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. અમે કેચ ધ રેઇન જેવા અભિયાન દ્વારા દેશના લોકોને જળસંચય સાથે જોડી રહ્યા છીએ. આ વર્ષે માર્ચમાં દેશની 13 મોટી નદીઓના સંરક્ષણનું અભિયાન પણ શરૂ થઈ ગયું છે. જેમાં પાણીમાં પ્રદૂષણ ઘટાડવાની સાથે સાથે નદીઓના કિનારે જંગલોનું વાવેતર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

તમારે આ પાંચ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

"જમીનને બચાવવા માટે, અમે પાંચ મુખ્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પહેલું- જમીનને કેમિકલરહિત કેવી રીતે બનાવી શકાય. બીજું, જમીનમાં રહેતા જીવોને કેવી રીતે બચાવી શકાય, જેને તકનીકી ભાષામાં તમે માટીના કાર્બનિક પદાર્થો કહો છો. ત્રીજું, જમીનમાં ભેજને કેવી રીતે જાળવવો, તેમાં પાણીની ઉપલબ્ધતા કેવી રીતે વધારવી. ચોથું, ભૂગર્ભ જળના ઘટાડાને કારણે જમીનને થયેલા નુકસાનને કેવી રીતે દૂર કરવું અને પાંચમું, જંગલોના વ્યાપમાં ઘટાડો થવાને કારણે જમીનનું સતત ધોવાણ કેવી રીતે અટકાવવું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
Saffron Cultivation Tips: કાશ્મીર જ નહીં તમારા ખેતરમાં પણ થઈ શકે છે કેસરની ખેતી, જાણી લો રીત
Saffron Cultivation Tips: કાશ્મીર જ નહીં તમારા ખેતરમાં પણ થઈ શકે છે કેસરની ખેતી, જાણી લો રીત
જુલાઈમાં વાવો આ શાકભાજી, માત્ર 90 દિવસમાં જ ખેડૂતોની તિજોરી ભરાઈ જશે
જુલાઈમાં વાવો આ શાકભાજી, માત્ર 90 દિવસમાં જ ખેડૂતોની તિજોરી ભરાઈ જશે
PM kisan Yojana: તમારા PM કિસાનના ₹2000 અટકી શકે! 24મા હપ્તા પહેલા તાત્કાલિક કરો આ કામ
PM kisan Yojana: તમારા PM કિસાનના ₹2000 અટકી શકે! 24મા હપ્તા પહેલા તાત્કાલિક કરો આ કામ

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
England vs India: બીજી વનડેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી; જુઓ પ્લેઇંગ ઇલેવનમાં શું થયો ફેરફાર
England vs India: બીજી વનડેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી; જુઓ પ્લેઇંગ ઇલેવનમાં શું થયો ફેરફાર
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
Embed widget