શોધખોળ કરો

World Environment Day: કેમિકલ ફ્રી થશે ખેતી, નમામિ ગંગેને મળશે નવી તાકાતઃ માટી બચાવો આંદોલન કાર્યક્રમમાં બોલ્યા પીએમ મોદી

દિલ્હીમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી મોદીએ 'માટી બચાવો આંદોલન' કાર્યક્રમમાં ભાગ લીધો.લોકોને સંબોધતા તેમણે કહ્યું કે, પર્યાવરણનું સંરક્ષણ કરવાનાં ભારતનાં પ્રયાસો ફળદાયી રહ્યાં છે.

World Environment Day:  દિલ્હીમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી મોદીએ 'માટી બચાવો આંદોલન' કાર્યક્રમમાં ભાગ લીધો હતો. લોકોને સંબોધતા તેમણે કહ્યું હતું કે, પર્યાવરણનું સંરક્ષણ કરવાનાં ભારતનાં પ્રયાસો ફળદાયી રહ્યાં છે. જળવાયુ પરિવર્તનમાં ભારતની ભૂમિકા નહિવત છે ત્યારે ભારત આ પ્રયાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, વિશ્વના મોટા આધુનિક દેશો પૃથ્વીના સંસાધનોનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે એટલું જ નહીં, પરંતુ સૌથી વધુ કાર્બન ઉત્સર્જન તેમના ખાતામાં જાય છે.

તેમણે ઉમેર્યું હતું કે, "આ વર્ષના બજેટમાં, અમે ગંગા કિનારે આવેલાં ગામડાંઓમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનો, પ્રાકૃતિક ખેતીનો વિશાળ કોરિડોર બનાવવાનો નિર્ણય કર્યો છે. તેનાથી આપણાં ખેતરોને માત્ર રસાયણ મુક્ત જ નહીં થાય, પરંતુ નમામિ ગંગે અભિયાનને પણ નવું બળ મળશે.

દેશના લોકોને જળ સંરક્ષણ સાથે જોડવામાં આવી રહ્યા છે - પ્રધાનમંત્રી

વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે, "આ પહેલા આપણા દેશના ખેડૂત પાસે તેની પાસે કેવા પ્રકારની માટી છે, તેની માટીમાં શું ઉણપ છે વગેરેની જાણકારીનો અભાવ હતો. આ સમસ્યાને દૂર કરવા માટે દેશના ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવા માટે એક મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. અમે કેચ ધ રેઇન જેવા અભિયાન દ્વારા દેશના લોકોને જળસંચય સાથે જોડી રહ્યા છીએ. આ વર્ષે માર્ચમાં દેશની 13 મોટી નદીઓના સંરક્ષણનું અભિયાન પણ શરૂ થઈ ગયું છે. જેમાં પાણીમાં પ્રદૂષણ ઘટાડવાની સાથે સાથે નદીઓના કિનારે જંગલોનું વાવેતર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

તમારે આ પાંચ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

"જમીનને બચાવવા માટે, અમે પાંચ મુખ્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પહેલું- જમીનને કેમિકલરહિત કેવી રીતે બનાવી શકાય. બીજું, જમીનમાં રહેતા જીવોને કેવી રીતે બચાવી શકાય, જેને તકનીકી ભાષામાં તમે માટીના કાર્બનિક પદાર્થો કહો છો. ત્રીજું, જમીનમાં ભેજને કેવી રીતે જાળવવો, તેમાં પાણીની ઉપલબ્ધતા કેવી રીતે વધારવી. ચોથું, ભૂગર્ભ જળના ઘટાડાને કારણે જમીનને થયેલા નુકસાનને કેવી રીતે દૂર કરવું અને પાંચમું, જંગલોના વ્યાપમાં ઘટાડો થવાને કારણે જમીનનું સતત ધોવાણ કેવી રીતે અટકાવવું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget