શોધખોળ કરો
ગુજરાતની ચાર રાજ્યસભા માટે આઠ ઉમેદવારોએ ભર્યા ફોર્મ, જાણો કોણ કોણ મેદાનમાં?
1/4

બીજી તરફ કોંગ્રેસે પણ એવું ગણિત માંડ્યું છે કે, નારણ રાઠવાનું ફોર્મ રદ થાય તો ત્રીજા ઉમેદવાર તરીકે અપક્ષ એવા પી.કે. વાલેરાને ટેકો આપીને કોંગ્રેસ બે બેઠકો પર જીત મેળવી શકે. હાલ, ઉમેદવારોના ફોર્મની ચકાસણી ચાલી રહી છે. હજુ સુધી ફોર્મમાં ક્ષતિને લઈને કોઈ સમાચાર આવ્યા નથી.
2/4

બીજી તરફ પરેશ મુલાણીએ અપક્ષ ઉમેદવારી નોંધાવતાં ચાર બેઠકો માટે ત્રિપાંખિયો જંગ થવાની સંભાવના છે. આમ ચાર બેઠકોની ચૂંટણી માટે છ ઉમેદવારો વચ્ચે જંગ થવાની સંભાવના છે. ભાજપ અને કોંગ્રેસે ભરેલા વધારાના ફોર્મ અંગે એવું ગણિત માંડવામાં આવી રહ્યું છે કે, જો નારણ રાઠવાનું ફોર્મ રદ્દ થાય તો કિરીટ સિંહ રાણા ભાજપના ત્રીજા ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરી શકે છે.
Published at : 13 Mar 2018 02:13 PM (IST)
View More





















