શોધખોળ કરો

ગુજરાતની ચાર રાજ્યસભા માટે આઠ ઉમેદવારોએ ભર્યા ફોર્મ, જાણો કોણ કોણ મેદાનમાં?

1/4
બીજી તરફ કોંગ્રેસે પણ એવું ગણિત માંડ્યું છે કે, નારણ રાઠવાનું ફોર્મ રદ થાય તો ત્રીજા ઉમેદવાર તરીકે અપક્ષ એવા પી.કે. વાલેરાને ટેકો આપીને કોંગ્રેસ બે બેઠકો પર જીત મેળવી શકે. હાલ, ઉમેદવારોના ફોર્મની ચકાસણી ચાલી રહી છે. હજુ સુધી ફોર્મમાં ક્ષતિને લઈને કોઈ સમાચાર આવ્યા નથી.
બીજી તરફ કોંગ્રેસે પણ એવું ગણિત માંડ્યું છે કે, નારણ રાઠવાનું ફોર્મ રદ થાય તો ત્રીજા ઉમેદવાર તરીકે અપક્ષ એવા પી.કે. વાલેરાને ટેકો આપીને કોંગ્રેસ બે બેઠકો પર જીત મેળવી શકે. હાલ, ઉમેદવારોના ફોર્મની ચકાસણી ચાલી રહી છે. હજુ સુધી ફોર્મમાં ક્ષતિને લઈને કોઈ સમાચાર આવ્યા નથી.
2/4
બીજી તરફ પરેશ મુલાણીએ અપક્ષ ઉમેદવારી નોંધાવતાં ચાર બેઠકો માટે ત્રિપાંખિયો જંગ થવાની સંભાવના છે. આમ ચાર બેઠકોની ચૂંટણી માટે છ ઉમેદવારો વચ્ચે જંગ થવાની સંભાવના છે. ભાજપ અને કોંગ્રેસે ભરેલા વધારાના ફોર્મ અંગે એવું ગણિત માંડવામાં આવી રહ્યું છે કે, જો નારણ રાઠવાનું ફોર્મ રદ્દ થાય તો કિરીટ સિંહ રાણા ભાજપના ત્રીજા ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરી શકે છે.
બીજી તરફ પરેશ મુલાણીએ અપક્ષ ઉમેદવારી નોંધાવતાં ચાર બેઠકો માટે ત્રિપાંખિયો જંગ થવાની સંભાવના છે. આમ ચાર બેઠકોની ચૂંટણી માટે છ ઉમેદવારો વચ્ચે જંગ થવાની સંભાવના છે. ભાજપ અને કોંગ્રેસે ભરેલા વધારાના ફોર્મ અંગે એવું ગણિત માંડવામાં આવી રહ્યું છે કે, જો નારણ રાઠવાનું ફોર્મ રદ્દ થાય તો કિરીટ સિંહ રાણા ભાજપના ત્રીજા ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરી શકે છે.
3/4
કોંગ્રેસની વાત કરીએ તો અમીબેન યાજ્ઞિક અને નારણ રાઠવાએ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે ડમી ઉમેદવાર તરીકે પી.કે. વાલેરાએ ઉમેદવારી નોંધાવી છે. રાઠવાના ડોક્યુમેન્ટના પ્રશ્ને ગુંચવાડો થતાં તેઓએ છેલ્લી ઘડીએ ફોર્મ ભર્યું હતું.
કોંગ્રેસની વાત કરીએ તો અમીબેન યાજ્ઞિક અને નારણ રાઠવાએ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે ડમી ઉમેદવાર તરીકે પી.કે. વાલેરાએ ઉમેદવારી નોંધાવી છે. રાઠવાના ડોક્યુમેન્ટના પ્રશ્ને ગુંચવાડો થતાં તેઓએ છેલ્લી ઘડીએ ફોર્મ ભર્યું હતું.
4/4
અમદાવાદઃ ગુજરાતમાંથી રાજ્યસભાની ચાર બેઠકો માટે 8 ઉમેદવારી પત્રો ભરાયા છે. ભાજપમાંથી પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા અને કિરીટસિંહ રાણાએ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે ભાજપ તરફથી રજની પટેલે ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે.
અમદાવાદઃ ગુજરાતમાંથી રાજ્યસભાની ચાર બેઠકો માટે 8 ઉમેદવારી પત્રો ભરાયા છે. ભાજપમાંથી પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા અને કિરીટસિંહ રાણાએ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે ભાજપ તરફથી રજની પટેલે ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
કાગડાપીઠ-કાલુપુરની નોકરચોરીનો ભેદ ઉકેલાયો,3 આરોપી ઝડપાયા, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
કાગડાપીઠ-કાલુપુરની નોકરચોરીનો ભેદ ઉકેલાયો,3 આરોપી ઝડપાયા, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 

વિડિઓઝ

Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Embed widget