શોધખોળ કરો
અમદાવાદથી ગુમ થયેલી 14 વર્ષની છોકરી મળી ક્યા શહેરની જેલમાંથી? ક્યા ગંભીર ગુના બદલ હતી બંધ?
1/5

કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સગીરાના ફોટો સાથે ફરિયાદ આપવા છતાં પોલીસે તેની કોઈ તપાસ જ કરી ન હતી. જે પણ વ્યક્તિ ગુમ થાય તેનું રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં ફોટા સાથે બ્રોડકાસ્ટ કરવામાં આવે છે પરંતુ સુરતની કતારગામ અને અમદાવાદની કૃષ્ણનગર પોલીસે સગીરાના અપહરણ મામલે કોઇ જ ધ્યાન આપ્યું ન હતું.
2/5

સગીરાના પરિવારજનો કેસની માહિતી લેવા કતારગામ પોલીસ સ્ટેશનમાં ગયા હતાં જ્યાં પોલીસ ઈન્સ્પેકટરએ તેઓને સાંભળ્યાં ન હતાં. જેલમાં બંધ સગીરની ઉંમર નાની હોવાનું કહેવા અને તેના પુરાવા આપવા છતાં તેઓએ સાંભળ્યું ન હતું. ફરિયાદની કોપી માંગવા છતાં તેઓએ આપી ન હતી. અમદાવાદથી ગુમ થઈ હોવાની ફરિયાદ આપવા છતાં કતારગામ પોલીસે પરીવારને ત્યાંથી ધકેલી મૂક્યો હતો.
Published at : 04 Feb 2019 09:40 AM (IST)
View More





















