શોધખોળ કરો

અમદાવાદથી ગુમ થયેલી 14 વર્ષની છોકરી મળી ક્યા શહેરની જેલમાંથી? ક્યા ગંભીર ગુના બદલ હતી બંધ?

1/5
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સગીરાના ફોટો સાથે ફરિયાદ આપવા છતાં પોલીસે તેની કોઈ તપાસ જ કરી ન હતી. જે પણ વ્યક્તિ ગુમ થાય તેનું રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં ફોટા સાથે બ્રોડકાસ્ટ કરવામાં આવે છે પરંતુ સુરતની કતારગામ અને અમદાવાદની કૃષ્ણનગર પોલીસે સગીરાના અપહરણ મામલે કોઇ જ ધ્યાન આપ્યું ન હતું.
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સગીરાના ફોટો સાથે ફરિયાદ આપવા છતાં પોલીસે તેની કોઈ તપાસ જ કરી ન હતી. જે પણ વ્યક્તિ ગુમ થાય તેનું રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં ફોટા સાથે બ્રોડકાસ્ટ કરવામાં આવે છે પરંતુ સુરતની કતારગામ અને અમદાવાદની કૃષ્ણનગર પોલીસે સગીરાના અપહરણ મામલે કોઇ જ ધ્યાન આપ્યું ન હતું.
2/5
સગીરાના પરિવારજનો કેસની માહિતી લેવા કતારગામ પોલીસ સ્ટેશનમાં ગયા હતાં જ્યાં પોલીસ ઈન્સ્પેકટરએ તેઓને સાંભળ્યાં ન હતાં. જેલમાં બંધ સગીરની ઉંમર નાની હોવાનું કહેવા અને તેના પુરાવા આપવા છતાં તેઓએ સાંભળ્યું ન હતું. ફરિયાદની કોપી માંગવા છતાં તેઓએ આપી ન હતી. અમદાવાદથી ગુમ થઈ હોવાની ફરિયાદ આપવા છતાં કતારગામ પોલીસે પરીવારને ત્યાંથી ધકેલી મૂક્યો હતો.
સગીરાના પરિવારજનો કેસની માહિતી લેવા કતારગામ પોલીસ સ્ટેશનમાં ગયા હતાં જ્યાં પોલીસ ઈન્સ્પેકટરએ તેઓને સાંભળ્યાં ન હતાં. જેલમાં બંધ સગીરની ઉંમર નાની હોવાનું કહેવા અને તેના પુરાવા આપવા છતાં તેઓએ સાંભળ્યું ન હતું. ફરિયાદની કોપી માંગવા છતાં તેઓએ આપી ન હતી. અમદાવાદથી ગુમ થઈ હોવાની ફરિયાદ આપવા છતાં કતારગામ પોલીસે પરીવારને ત્યાંથી ધકેલી મૂક્યો હતો.
3/5
પરિવારજનો તેમની પુત્રીને શોધી રહ્યા હતા તે દરમિયાનમાં સગીરાએ તેની મોટી બહેનને ફોન કરી અને સુરતમાં વિમલનાથ ફ્લેટમાં થયેલી હત્યાના ગુનામાં તેને ફસાવી દેવામાં આવી છે. તે હાલ લાજપોર જેલમાં બંધ છે તેમ જણાવ્યું હતું. પરિવારને જાણ થતાં તેઓ તાત્કાલિક સુરત લાજપોર જેલ પહોંચ્યા હતાં અને સગીરાને મળ્યાં હતાં. સગીરાએ જણાવ્યું હતું કે, તેને પ્રેમજી નામનો શખ્સ અપહરણ કરી લઈ ગયો હતો.
પરિવારજનો તેમની પુત્રીને શોધી રહ્યા હતા તે દરમિયાનમાં સગીરાએ તેની મોટી બહેનને ફોન કરી અને સુરતમાં વિમલનાથ ફ્લેટમાં થયેલી હત્યાના ગુનામાં તેને ફસાવી દેવામાં આવી છે. તે હાલ લાજપોર જેલમાં બંધ છે તેમ જણાવ્યું હતું. પરિવારને જાણ થતાં તેઓ તાત્કાલિક સુરત લાજપોર જેલ પહોંચ્યા હતાં અને સગીરાને મળ્યાં હતાં. સગીરાએ જણાવ્યું હતું કે, તેને પ્રેમજી નામનો શખ્સ અપહરણ કરી લઈ ગયો હતો.
4/5
સગીરાના પરિવારજને જણાવ્યું હતું કે, તેમની 14 વર્ષની પુત્રીનું 18 ઓક્ટોમ્બરના રોજ ગુમ થઈ હતી. આ અંગે પરિવારજનોએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે કોઈ જ તપાસ કરી ન હતી. દરેક જગ્યાએ માહિતી આપી દીધી છે તેમ જણાવ્યું હતું.
સગીરાના પરિવારજને જણાવ્યું હતું કે, તેમની 14 વર્ષની પુત્રીનું 18 ઓક્ટોમ્બરના રોજ ગુમ થઈ હતી. આ અંગે પરિવારજનોએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે કોઈ જ તપાસ કરી ન હતી. દરેક જગ્યાએ માહિતી આપી દીધી છે તેમ જણાવ્યું હતું.
5/5
અમદાવાદઃ અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતી અને ત્રણ મહિના અગાઉ ગુમ થયેલી સગીરા સુરતના લાજપોર જેલમાં બંધ હોવાનો ઘટસ્ફોટ થયો છે. કતારગામ પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં સગીરાની પોલીસે ધરપકડ કરી છે. જેમાં સુરત કતારગામ પોલીસની અને અમદાવાદ કૃષ્ણનગર પોલીસની બેદરકારી સામે આવી છે. સુરત પોલીસે હત્યામાં ધરપકડ કરાયેલી સગીરાની ઉંમર તપાસ કર્યા વગર જ તેને નારી સંરક્ષણ ગૃહ કે બાળ હોમની જગ્યાએ લાજપોર જેલમાં મોકલી દીધી છે.
અમદાવાદઃ અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતી અને ત્રણ મહિના અગાઉ ગુમ થયેલી સગીરા સુરતના લાજપોર જેલમાં બંધ હોવાનો ઘટસ્ફોટ થયો છે. કતારગામ પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં સગીરાની પોલીસે ધરપકડ કરી છે. જેમાં સુરત કતારગામ પોલીસની અને અમદાવાદ કૃષ્ણનગર પોલીસની બેદરકારી સામે આવી છે. સુરત પોલીસે હત્યામાં ધરપકડ કરાયેલી સગીરાની ઉંમર તપાસ કર્યા વગર જ તેને નારી સંરક્ષણ ગૃહ કે બાળ હોમની જગ્યાએ લાજપોર જેલમાં મોકલી દીધી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ
શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...
'ગોધરા કાંડ એક અકલ્પનીય દુર્ઘટના', પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં ગુજરાત રમખાણો અંગે મૌન તોડ્યું
'ગોધરા કાંડ એક અકલ્પનીય દુર્ઘટના', પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં ગુજરાત રમખાણો અંગે મૌન તોડ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Mahant Suicide Case: મહંતની આત્મહત્યા મુદ્દે શક્તિસિંહ ગોહિલના સરકાર પર પ્રહારHun To Bolish : હું તો બોલીશ : કેમ રઝળી પડ્યા રોડ?Hun To Bolish : હું તો બોલીશ : 'ગ્રીન કાર્ડ' છતાંય ગેટ આઉટ કેમ?Kheda Crime: ખેડાના રાણીયા મીસાગર નદીમાંથી હત્યા કરેલી હાલતમાં મળ્યો મૃતદેહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ
શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...
'ગોધરા કાંડ એક અકલ્પનીય દુર્ઘટના', પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં ગુજરાત રમખાણો અંગે મૌન તોડ્યું
'ગોધરા કાંડ એક અકલ્પનીય દુર્ઘટના', પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં ગુજરાત રમખાણો અંગે મૌન તોડ્યું
અમદાવાદમાં લુખ્ખાગીરી યથાવત: નરોડામાં ગાળો બોલવાની ના પાડતા પાડોશીઓએ એકબીજા પર છરી વડે હુમલો કર્યો
અમદાવાદમાં લુખ્ખાગીરી યથાવત: નરોડામાં ગાળો બોલવાની ના પાડતા પાડોશીઓએ એકબીજા પર છરી વડે હુમલો કર્યો
પાકિસ્તાનમાં આતંકી હુમલા વધતાં ભારતનું મોટું પગલું: 10 દેશોને એકસાથે લાવીને....
પાકિસ્તાનમાં આતંકી હુમલા વધતાં ભારતનું મોટું પગલું: 10 દેશોને એકસાથે લાવીને....
ગેનીબેનનો ધડાકો! બનાસકાંઠા બોર્ડર બની દારૂની ગંગોત્રી? મુખ્યમંત્રીને પત્ર લખીને કરી આ માંગ
ગેનીબેનનો ધડાકો! બનાસકાંઠા બોર્ડર બની દારૂની ગંગોત્રી? મુખ્યમંત્રીને પત્ર લખીને કરી આ માંગ
શું પાકિસ્તાનના ફરી ભાગલા પડશે? ટ્રેન હાઇજેક બાદ 12 કલાકમાં 19 ધડાકા!
શું પાકિસ્તાનના ફરી ભાગલા પડશે? ટ્રેન હાઇજેક બાદ 12 કલાકમાં 19 ધડાકા!
Embed widget