શોધખોળ કરો
અમદાવાદઃ 'નદીમાં પડવા જઈએ છીએ' કહી દરવાજાને મારી દીધી સ્ટોપર, સાબરમતીમાંથી મળી દંપતીની લાશ
1/7

2/7

દીકરી અને દીકરા સાથે સામાન્ય બાબતે તકરાર થતા એક્સાઇઝના અધિકારી અને તેમની પત્નીના આપધાત પાછળનુ કારણ શંકા ઉપજાવે છે. પોલીસે હાલમા મૃતક દપંતીના પરિવારની પુછપરછ શરૂ કરી છે. આ આપઘાત પાછળ અન્ય કોઈ કારણ હોવાની શકયતા પોલીસે વ્યકત કરી છે.
Published at : 29 Mar 2017 02:39 PM (IST)
View More





















