શોધખોળ કરો
અલ્પેશ ઠાકોરે ફેસબૂક પર લોકો પાસે શું માગ્યો જનાદેશ? જાણો
1/4

અમદાવાદઃ અલ્પેશ ઠાકોર દ્વારા પોતાના ફેસબુક પેજ ઉપર જનાદેશ નામની એક પોસ્ટ મુકવામાં આવી છે. આ પોસ્ટમાં તેણે પોતાના સમર્થકો પાસે કયા રાજકિય પક્ષ સાથે જોડાણ કરી શકાય તેનો વિકલ્પ પુછ્યો છે. આ જનાદેશના આધારે અલ્પેશ કયા પક્ષ સાથે જવું તેવું નક્કી કરશે.
2/4

અલ્પેશ ઉપર એવો પણ આરોપ મુકાયો છે છે કે તેનું કામ ભાજપ પ્રેરીત છે અને તે ભાજપની ટીમ બી તરીકે કામ કરી રહ્યો છે. એટલું જ નહીં, જનાદેશના નામે તે ચૂંટણી પહેલા ભાજપમાં જતો રહેશે, તેવી અટકળો હાલ તેજ બની છે. અલ્પેશ પોતાના સમર્થકો ભાજપ સાથે જવાની સલાહ આપી રહ્યા છે તેવું જાહેર કરી ભાજપમાં જોડાઇ જશે, તેવી પણ અટકળો છે.
Published at : 07 Sep 2017 12:59 PM (IST)
View More






















