શોધખોળ કરો
અમદાવાદઃ દલિત વિરોધપ્રદર્શનને કારણે BRTS-AMTS બસ સેવાને અસર, સારંગપુર બસડેપો બંધ
1/3

બીઆરટીએમ અને એએમટીએસ બસ સેવા બંધ કરાતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. પ્રદર્શનકારીઓએ 15 BRTS બસની હવા કાઢી નાખી હતી.
2/3

અમદાવાદઃ એસ-એસટી એક્ટમાં બદલાવના વિરોધમાં દલિત સંગઠનોએ આજે ભારત બંધનું એલાન આપ્યું હતું. સમગ્ર ગુજરાતમાં પણ દલિતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજકોટ, અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં દલિતોએ હાઇવે બ્લોક કર્યા હતા.
Published at : 02 Apr 2018 12:27 PM (IST)
View More























