શોધખોળ કરો
ગુજરાત ATSનો ખુલાસો: PM મોદીને સ્નાઈપર રાઈફલથી મારવા માંગતો હતો ISનો સંદિગ્ધ
1/4

એટીએએસના એક અધિકારીએ કહ્યું, “કાસિમની ધરપકડના 21 દિવસ પહેલા તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેઓ જમૈકા ભાગવા માગતા હતા જેથી કટ્ટરપંથી મૌલવી શેખ અબ્દુલ્લા અલ ફૈસલની સાથે જેહાદી મિશનમાં જોડાઈ શકે. કાસિમે તેના માટે જમૈકામાં નોકરી માટે અરજી કરી હતી અને એક વર્ક પરિમટિ મેળવ્યું હતું.”
2/4

એટીએસ અધિકારીઓ અનુસાર આઈએસના કેટલાક સંદિગ્ધ આતંકી, જે હવે સાક્ષી બની ચુક્યા છે તેના હવાલાથી આ જણકારી આપવામાં આવી રહી છે. ચાર્જશીટમાં કહેવાયું છે કે 10 સપ્ટેમ્બર 2016ના રોજ મિર્જાએ સંદેશ મોક્યો હતો, “પિસ્તલ ખરીદવી છે અને તે પછી હું તેનો સંપર્ક કરવા માગીશ” જોકે અહીં ‘તેનો’ શબ્દોના ઉપયોગ કોના માટે કરાયો તે અંગે સ્પષ્ટતા નથી કરાઈ.ચાર્જશીટ પ્રમાણે મિર્ઝાને રાત્રે 11ને 28 મિનિટે પોતાને ‘ફરારી’ ગણાવનારા શખસ પાસેથી મેસેજ મળ્યો, “ઠીક છે, મોદીને સ્નાઈપર રાઈફલથી મારીએ.”
Published at : 10 May 2018 08:31 PM (IST)
View More





















