શોધખોળ કરો

ગુજરાત ATSનો ખુલાસો: PM મોદીને સ્નાઈપર રાઈફલથી મારવા માંગતો હતો ISનો સંદિગ્ધ

1/4
 એટીએએસના એક અધિકારીએ કહ્યું, “કાસિમની ધરપકડના 21 દિવસ પહેલા તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેઓ જમૈકા ભાગવા   માગતા હતા જેથી કટ્ટરપંથી મૌલવી શેખ અબ્દુલ્લા અલ ફૈસલની સાથે જેહાદી મિશનમાં જોડાઈ શકે. કાસિમે તેના માટે જમૈકામાં નોકરી માટે અરજી   કરી હતી અને એક વર્ક પરિમટિ મેળવ્યું હતું.”
એટીએએસના એક અધિકારીએ કહ્યું, “કાસિમની ધરપકડના 21 દિવસ પહેલા તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેઓ જમૈકા ભાગવા માગતા હતા જેથી કટ્ટરપંથી મૌલવી શેખ અબ્દુલ્લા અલ ફૈસલની સાથે જેહાદી મિશનમાં જોડાઈ શકે. કાસિમે તેના માટે જમૈકામાં નોકરી માટે અરજી કરી હતી અને એક વર્ક પરિમટિ મેળવ્યું હતું.”
2/4
  એટીએસ અધિકારીઓ અનુસાર આઈએસના કેટલાક સંદિગ્ધ આતંકી, જે હવે સાક્ષી બની ચુક્યા છે તેના હવાલાથી આ જણકારી આપવામાં આવી   રહી છે. ચાર્જશીટમાં કહેવાયું છે કે 10 સપ્ટેમ્બર 2016ના રોજ મિર્જાએ સંદેશ મોક્યો હતો, “પિસ્તલ ખરીદવી છે અને તે પછી હું તેનો સંપર્ક કરવા   માગીશ” જોકે અહીં ‘તેનો’ શબ્દોના ઉપયોગ કોના માટે કરાયો તે અંગે સ્પષ્ટતા નથી કરાઈ.ચાર્જશીટ પ્રમાણે મિર્ઝાને રાત્રે 11ને 28 મિનિટે પોતાને ‘ફરારી’ ગણાવનારા શખસ પાસેથી મેસેજ મળ્યો, “ઠીક છે, મોદીને સ્નાઈપર રાઈફલથી   મારીએ.”
એટીએસ અધિકારીઓ અનુસાર આઈએસના કેટલાક સંદિગ્ધ આતંકી, જે હવે સાક્ષી બની ચુક્યા છે તેના હવાલાથી આ જણકારી આપવામાં આવી રહી છે. ચાર્જશીટમાં કહેવાયું છે કે 10 સપ્ટેમ્બર 2016ના રોજ મિર્જાએ સંદેશ મોક્યો હતો, “પિસ્તલ ખરીદવી છે અને તે પછી હું તેનો સંપર્ક કરવા માગીશ” જોકે અહીં ‘તેનો’ શબ્દોના ઉપયોગ કોના માટે કરાયો તે અંગે સ્પષ્ટતા નથી કરાઈ.ચાર્જશીટ પ્રમાણે મિર્ઝાને રાત્રે 11ને 28 મિનિટે પોતાને ‘ફરારી’ ગણાવનારા શખસ પાસેથી મેસેજ મળ્યો, “ઠીક છે, મોદીને સ્નાઈપર રાઈફલથી મારીએ.”
3/4
  ગુજરાત એટીએસએ આઈએસના સંદિગ્ધ આતંકી પાસેથી મોબાઈલ ફોન અને પેન ડ્રાઈવ જપ્ત કર્યાં છે તેનાથી ખબર પડી કે કથિત આતંકી   મેસેજિંગ એપ દ્વારા મેસેજ કરતો હતો છે.વ્યવસાયે વકીલ મિર્ઝા અને લેબ ટેક્નિશિયન કાસિમ સ્તિમબેરવલાને ગુજરાત એટીએસે 25 ઓક્ટોબર   2017એ અંક્લેશ્વરથી અરેસ્ટ કર્યા હતા. આ બન્ને સુરતના રહેવાસી છે.
ગુજરાત એટીએસએ આઈએસના સંદિગ્ધ આતંકી પાસેથી મોબાઈલ ફોન અને પેન ડ્રાઈવ જપ્ત કર્યાં છે તેનાથી ખબર પડી કે કથિત આતંકી મેસેજિંગ એપ દ્વારા મેસેજ કરતો હતો છે.વ્યવસાયે વકીલ મિર્ઝા અને લેબ ટેક્નિશિયન કાસિમ સ્તિમબેરવલાને ગુજરાત એટીએસે 25 ઓક્ટોબર 2017એ અંક્લેશ્વરથી અરેસ્ટ કર્યા હતા. આ બન્ને સુરતના રહેવાસી છે.
4/4
 અમદાવાદ: ગુજરાત એટીએસ એ આંતકવાદી સંગઠન આઈએસ ના કથિત ઓપરેટિવ મામલામાં અંકલેશ્વરની કોર્ટમાં એક ચાર્જશીટ ફાઈલ કરી છે.   આ ચાર્જશીટમાં કથિત આતંકવાદીના નિવેદનમાં લખવામાં આવ્યું છે કે આઈએસનો સંદિગ્ધ ઓપરેટિંવ ઉબેદ મિર્ઝા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની   સ્નાઈપર રાઈફલથી હત્યા કરવા માંગતો હતો અને તેનો આ ઈરાદો એક મેસેજિંગ એપ પર જાહેર કર્યો હતો.
અમદાવાદ: ગુજરાત એટીએસ એ આંતકવાદી સંગઠન આઈએસ ના કથિત ઓપરેટિવ મામલામાં અંકલેશ્વરની કોર્ટમાં એક ચાર્જશીટ ફાઈલ કરી છે. આ ચાર્જશીટમાં કથિત આતંકવાદીના નિવેદનમાં લખવામાં આવ્યું છે કે આઈએસનો સંદિગ્ધ ઓપરેટિંવ ઉબેદ મિર્ઝા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્નાઈપર રાઈફલથી હત્યા કરવા માંગતો હતો અને તેનો આ ઈરાદો એક મેસેજિંગ એપ પર જાહેર કર્યો હતો.
View More
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
Ahmedabad: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આત્મહત્યા, પ્રેમિકા સાથે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી સળગ્યો, થયું મોત
Ahmedabad: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આત્મહત્યા, પ્રેમિકા સાથે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી સળગ્યો, થયું મોત
પીએમ મોદી આજે કર્ણાટક-ગોવાની મુલાકાતે, ભગવાન રામની 77 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ
પીએમ મોદી આજે કર્ણાટક-ગોવાની મુલાકાતે, ભગવાન રામની 77 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ
Advertisement

વિડિઓઝ

Jayesh Radadiya : પાટીદાર યુવક-યુવતીઓને જયેશ રાદડિયાએ શું કરી અપીલ?
Junagadh Farmers : વન્ય પ્રાણીઓની દહેશત વચ્ચે ખેડૂતો રાતે ઉજાગરા કરવા મજબૂર
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી પાર્ટ-3
Hun To Bolish : હું તો બોલીશ : 'ખાડા'નું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના નામે અધિકારી અને ઉદ્યોગપતિઓનો ખેલ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
Ahmedabad: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આત્મહત્યા, પ્રેમિકા સાથે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી સળગ્યો, થયું મોત
Ahmedabad: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આત્મહત્યા, પ્રેમિકા સાથે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી સળગ્યો, થયું મોત
પીએમ મોદી આજે કર્ણાટક-ગોવાની મુલાકાતે, ભગવાન રામની 77 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ
પીએમ મોદી આજે કર્ણાટક-ગોવાની મુલાકાતે, ભગવાન રામની 77 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ
વ્હાઇટ હાઉસ પાસે થયેલા હુમલામાં એક નેશનલ ગાર્ડનું મૃત્યુ, અન્ય જવાનની હાલત પણ ગંભીર
વ્હાઇટ હાઉસ પાસે થયેલા હુમલામાં એક નેશનલ ગાર્ડનું મૃત્યુ, અન્ય જવાનની હાલત પણ ગંભીર
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
Embed widget