શોધખોળ કરો

કોંગ્રેસમાં ક્યા ટોચના 5 નેતાઓને ચૂંટણી નહીં લડાવવાની ચાલી રહી છે વિચારણા ? જાણો વિગત

1/5
2/5
હાલ સોશિયલ મીડિયામાં પ્રથમ તબક્કા માટેની કોંગ્રેસની યાદી વાયરલ થઈ છે, જેમાં પોરબંદરમાંથી અર્જુન મોઢવાડિયા, ભાવનગર દક્ષિણમાં શક્તિસિંહ ગોહિલ, વ્યારામાંથી તુષાર ચૌધરી, ડભોઈમાંથી સિધ્ધાર્થ પટેલ ચૂંટણી લડશે, તેવું કહેવાયું છે.
હાલ સોશિયલ મીડિયામાં પ્રથમ તબક્કા માટેની કોંગ્રેસની યાદી વાયરલ થઈ છે, જેમાં પોરબંદરમાંથી અર્જુન મોઢવાડિયા, ભાવનગર દક્ષિણમાં શક્તિસિંહ ગોહિલ, વ્યારામાંથી તુષાર ચૌધરી, ડભોઈમાંથી સિધ્ધાર્થ પટેલ ચૂંટણી લડશે, તેવું કહેવાયું છે.
3/5
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને ભાજપ-કોંગ્રેસ દ્વારા પ્રચાર પડધમ શરૂ કરી દેવામાં આવ્યા છે. આ સમયે કોંગ્રેસમાં મહત્વના ગણાતા પાંચ નેતાઓને ચૂંટણી નહીં લડાવવાની વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને ભાજપ-કોંગ્રેસ દ્વારા પ્રચાર પડધમ શરૂ કરી દેવામાં આવ્યા છે. આ સમયે કોંગ્રેસમાં મહત્વના ગણાતા પાંચ નેતાઓને ચૂંટણી નહીં લડાવવાની વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
4/5
આની પાછળનો તર્ક એવો છે કે, તેઓ જો ચૂંટણી લડે તો તેમને પોતાના મતવિસ્તારમાં ધ્યાન કેન્દ્રિત કરવું પડે. જેને કારણે તેઓ અન્ય જગ્યાએ પ્રચારમાં ધ્યાન ઓછું આપી શકે. જોકે, ચૂંટણી લડશે કે નહીં તે તો આગામી સમયમાં જ ખબર પડશે.
આની પાછળનો તર્ક એવો છે કે, તેઓ જો ચૂંટણી લડે તો તેમને પોતાના મતવિસ્તારમાં ધ્યાન કેન્દ્રિત કરવું પડે. જેને કારણે તેઓ અન્ય જગ્યાએ પ્રચારમાં ધ્યાન ઓછું આપી શકે. જોકે, ચૂંટણી લડશે કે નહીં તે તો આગામી સમયમાં જ ખબર પડશે.
5/5
પાર્ટીમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે, ભરતસિંહ સોલંકી, તુષાર ચૌધરી, અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ અને સિદ્ધાર્થ પટેલ ચૂંટણી લડવાના છે, પરંતુ કોંગ્રેસના સૂત્રો જણાવી રહ્યા છે કે, આ પાંચ નેતાઓ જો વિધાનસભાની ચૂંટણી નહીં લડે તો કોંગ્રેસને ગુજરાતમાં સત્તા મળી શકે તેમ છે. આ પાંચ નેતાઓને માથે આખા ગુજરાતની જવાબદાર હોવાથી ચૂંટણીથી દૂર રહેવા કહેવાયું છે.
પાર્ટીમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે, ભરતસિંહ સોલંકી, તુષાર ચૌધરી, અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ અને સિદ્ધાર્થ પટેલ ચૂંટણી લડવાના છે, પરંતુ કોંગ્રેસના સૂત્રો જણાવી રહ્યા છે કે, આ પાંચ નેતાઓ જો વિધાનસભાની ચૂંટણી નહીં લડે તો કોંગ્રેસને ગુજરાતમાં સત્તા મળી શકે તેમ છે. આ પાંચ નેતાઓને માથે આખા ગુજરાતની જવાબદાર હોવાથી ચૂંટણીથી દૂર રહેવા કહેવાયું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Embed widget