શોધખોળ કરો

કોંગ્રેસમાં ક્યા ટોચના 5 નેતાઓને ચૂંટણી નહીં લડાવવાની ચાલી રહી છે વિચારણા ? જાણો વિગત

1/5
2/5
હાલ સોશિયલ મીડિયામાં પ્રથમ તબક્કા માટેની કોંગ્રેસની યાદી વાયરલ થઈ છે, જેમાં પોરબંદરમાંથી અર્જુન મોઢવાડિયા, ભાવનગર દક્ષિણમાં શક્તિસિંહ ગોહિલ, વ્યારામાંથી તુષાર ચૌધરી, ડભોઈમાંથી સિધ્ધાર્થ પટેલ ચૂંટણી લડશે, તેવું કહેવાયું છે.
હાલ સોશિયલ મીડિયામાં પ્રથમ તબક્કા માટેની કોંગ્રેસની યાદી વાયરલ થઈ છે, જેમાં પોરબંદરમાંથી અર્જુન મોઢવાડિયા, ભાવનગર દક્ષિણમાં શક્તિસિંહ ગોહિલ, વ્યારામાંથી તુષાર ચૌધરી, ડભોઈમાંથી સિધ્ધાર્થ પટેલ ચૂંટણી લડશે, તેવું કહેવાયું છે.
3/5
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને ભાજપ-કોંગ્રેસ દ્વારા પ્રચાર પડધમ શરૂ કરી દેવામાં આવ્યા છે. આ સમયે કોંગ્રેસમાં મહત્વના ગણાતા પાંચ નેતાઓને ચૂંટણી નહીં લડાવવાની વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને ભાજપ-કોંગ્રેસ દ્વારા પ્રચાર પડધમ શરૂ કરી દેવામાં આવ્યા છે. આ સમયે કોંગ્રેસમાં મહત્વના ગણાતા પાંચ નેતાઓને ચૂંટણી નહીં લડાવવાની વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
4/5
આની પાછળનો તર્ક એવો છે કે, તેઓ જો ચૂંટણી લડે તો તેમને પોતાના મતવિસ્તારમાં ધ્યાન કેન્દ્રિત કરવું પડે. જેને કારણે તેઓ અન્ય જગ્યાએ પ્રચારમાં ધ્યાન ઓછું આપી શકે. જોકે, ચૂંટણી લડશે કે નહીં તે તો આગામી સમયમાં જ ખબર પડશે.
આની પાછળનો તર્ક એવો છે કે, તેઓ જો ચૂંટણી લડે તો તેમને પોતાના મતવિસ્તારમાં ધ્યાન કેન્દ્રિત કરવું પડે. જેને કારણે તેઓ અન્ય જગ્યાએ પ્રચારમાં ધ્યાન ઓછું આપી શકે. જોકે, ચૂંટણી લડશે કે નહીં તે તો આગામી સમયમાં જ ખબર પડશે.
5/5
પાર્ટીમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે, ભરતસિંહ સોલંકી, તુષાર ચૌધરી, અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ અને સિદ્ધાર્થ પટેલ ચૂંટણી લડવાના છે, પરંતુ કોંગ્રેસના સૂત્રો જણાવી રહ્યા છે કે, આ પાંચ નેતાઓ જો વિધાનસભાની ચૂંટણી નહીં લડે તો કોંગ્રેસને ગુજરાતમાં સત્તા મળી શકે તેમ છે. આ પાંચ નેતાઓને માથે આખા ગુજરાતની જવાબદાર હોવાથી ચૂંટણીથી દૂર રહેવા કહેવાયું છે.
પાર્ટીમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે, ભરતસિંહ સોલંકી, તુષાર ચૌધરી, અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ અને સિદ્ધાર્થ પટેલ ચૂંટણી લડવાના છે, પરંતુ કોંગ્રેસના સૂત્રો જણાવી રહ્યા છે કે, આ પાંચ નેતાઓ જો વિધાનસભાની ચૂંટણી નહીં લડે તો કોંગ્રેસને ગુજરાતમાં સત્તા મળી શકે તેમ છે. આ પાંચ નેતાઓને માથે આખા ગુજરાતની જવાબદાર હોવાથી ચૂંટણીથી દૂર રહેવા કહેવાયું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
અમદાવાદના ઘૂમામાં વન વિભાગનું સર્ચ ઓપરેશન, દીપડાને પકડવા ગોઠવાયા પાંજરા, પોલીસે સમગ્ર વિસ્તારને કર્યો કોર્ડન
અમદાવાદના ઘૂમામાં વન વિભાગનું સર્ચ ઓપરેશન, દીપડાને પકડવા ગોઠવાયા પાંજરા, પોલીસે સમગ્ર વિસ્તારને કર્યો કોર્ડન
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
અમદાવાદની રામોલ ફટાકડા ફેકટરી બ્લાસ્ટ કેસ, તપાસ માટે કરાઈ SITની રચના
અમદાવાદની રામોલ ફટાકડા ફેકટરી બ્લાસ્ટ કેસ, તપાસ માટે કરાઈ SITની રચના

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
Embed widget